બુધવારના દિવસે ઘરે ખરીદીને લાવો આ 5 ચીજો, ચમકી જશે નસીબ, દૂર થશે દરેક સમસ્યાઓ

ચીજો ખરીદવાનો શોખ દરેક વ્યક્તિને હોય છે. ખાસ કરીને મહિલાઓમાં ખરીદીનો ખૂબ ક્રેઝ જોવા મળે છે. આપણે બધા જીવનમાં અલગ-અલગ ચીજો ખરીદીએ છીએ. પરંતુ કેટલીક વિશેષ ચીજોને એક ખાસ દિવસે ખરીદવામાં જ ફાયદો હોય છે. અઠવાડિયામાં સાત દિવસ હોય છે. દરેક દિવસ કોઈ વિશેષ દેવી-દેવતાને સમર્પિત છે. બુધવાર ગણેશજીનો દિવસ છે. આવી સ્થિતિમાં જો તમે […]

Continue Reading

11 દિવસ સુધી કરો ગણેશજીના આ 3 મંત્રોના જાપ, વિઘ્નહર્તા દૂર કરશે જીવનના દરેક દુઃખ

હિન્દુ ધર્મમાં બુધવારનો દિવસ ગણેશજીને સમર્પિત હોય છે. એવું માનવામાં આવે છે કે ગણેશ ભગવાનની સાચા મનથી પૂજા કરવાથી તે ભક્તોના દરેક દુઃખ દૂર કરે છે. આટલું જ નહીં તે ભક્તોની તમામ ઈચ્છાઓ પણ પૂર્ણ કરે છે. હિંદુ ધર્મના શાસ્ત્રોનું માનીએ તો કોઈપણ શુભ કામ કરતા પહેલા અથવા મંગલિક કાર્યની શરૂઆત ગણેશ પૂજા સાથે જ […]

Continue Reading

બુધવારે કરો આ 6 સરળ ઉપાય, ખુલી જશે નસીબ, દૂર થઈ જશે બધા દુઃખ

જીવનમાં સુખ સમૃદ્ધિ મેળવવા માટે તમે નીચે જણાવેલા ઉપાય બુધવારના દિવસે કરો. આ ઉપાય કરવાથી તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે. સાથે જ દેવાથી પણ છુટકારો મળી જશે. તો ચાલો એક નજર કરીએ આ ઉપાયો પર. કરો ગણેશજીની પૂજા: બુધવારનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત હોય છે. તેથી બુધવારે તેની પૂજા જરૂર કરો. તેમની પૂજા કરવાથી વિશેષ […]

Continue Reading

બુધવારે ભૂલથી પણ ન કરો આ કાર્યો, તેનાથી દુર્ભાગ્ય નથી છોડતું તમારો સાથ

બુધવારે ભગવાન ગણેશ અને બુધની પૂજા કરવી લાભકારી માનવામાં આવે છે. આ દિવસે ગણેશજીની પૂજા કરવાથી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે અને અટકેલા કાર્યો પૂર્ણ થાય છે. બુધ ગ્રહની પૂજા કરવાથી આ ગ્રહ શાંત રહે છે અને તમને અનુકૂળ પરિણામ આપે છે. બુધવારે તેમની પૂજા કરવાની સાથે, કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખો અને નીચે જણાવેલ […]

Continue Reading

આ 5 રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થશે આજનો દિવસ, ગણેશજીના આશીર્વાદથી મળશે દરેક બાજુથી લાભ

અમે તમને બુધવાર 23 ડિસેમ્બરનું રાશિફળ જણાવી રહ્યા છીએ. રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે. રાશિફળનું નિર્માણ ગ્રહોના સંક્રમણો અને નક્ષત્રોના આધારે કરવામાં આવે છે. રોજિંદા ગ્રહોની સ્થિતિ આપણા ભવિષ્યને અસર કરે છે. આ રાશિફળમાં તમને નોકરી, વ્યવસાય, સ્વાસ્થ્ય, શિક્ષણ, લગ્ન અને પ્રેમ જીવનથી સંબંધિત બધી માહિતી મળશે. જો તમે પણ એ જાણવા માંગો […]

Continue Reading

બુધવારે આ કાર્યો કરવાથી મળશે શુભ પરિણામ, પરંતુ તમારે આ કાર્યોથી દૂર રહેવું જોઇએ

બુધવારને ભગવાન ગણેશની પૂજા કરવાનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ દિવસે કેટલાક સરળ પગલાં લેવાથી વ્યક્તિ તેના જીવનની પરિસ્થિતિમાં સુધારો કરી શકે છે. ભગવાન ગણેશને બધા જ દેવી-દેવતાઓમાં સૌથી પહેલા પૂજનીય માનવામાં આવે છે. કોઈપણ શુભ કાર્ય અથવા પૂજામાં પહેલા ગણેશની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે […]

Continue Reading

બુધવારના આ ઉપાય પ્રગતિના અવરોધો કરશે દૂર, મળશે સુખ-સંપત્તિ

બુધવારને ગણપતિ મહારાજનો દિવસ માનવામાં આવે છે. બુધવારે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે તેમની પૂજા કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જો બુધવારે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે, તો તેનાથી વ્યક્તિની બધી સમસ્યાઓનો અંત આવે છે. બધા દેવતાઓમાં ગણેશજીને પ્રથમ પૂજનીય માનવામાં આવે છે. બુધવારે ગણેશને પ્રસન્ન કરવાના ઉપાયોની સાથે બુધ ગ્રહ […]

Continue Reading

સતત 3 બુધવાર સુધી કરો આ ચમત્કારી ઉપાય, વિઘ્ન થશે દૂર, બની જશો કરોડપતિ

બુધવારનો દિવસ શ્રી ગણેશનો દિવસ માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે આ દીવસે શ્રી ગણેશજીની પૂજા કરવાથી વ્યક્તિને શુભ લાભ મળે છે અને આવનારા તમામ દુ: ખનો નાશ થાય છે. આજે અમે તમને બુધવારના કેટલાક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. આ ઉપાયો કરવાથી રોગો, દોષ અને ગરીબી તમારા જીવનમાંથી દૂર થઈ જશે […]

Continue Reading