જમતા પહેલા થાળીની ચારેય બાજુ શા માટે પાણી છાંટવામાં આવે છે? જાણો તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ

આપણા હિંદુ ધર્મમાં ઘણા પ્રકારના રીત-રિવાજો અને પરંપરાઓ છે. તેમાંથી ઘણાના આધ્યાત્મિક કારણ હોવાની સાથે-સાથે વૈજ્ઞાનિક કારણ પણ હોય છે. તમે જોયું હશે કે જ્યારે પણ વડીલો ભોજન શરૂ કરે છે, ત્યારે તેઓ સૌથી પહેલા થાળીની આસપાસ પાણીનો છંટકાવ કરે છે. આવી સ્થિતિમાં, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ પાણી શા માટે છાંટવામાં આવે […]

Continue Reading

કોઈની હથેળી પર ભૂલથી પણ ન આપો આ 6 ચીજો, ઘરમાંથી ચાલી જાય છે બરકત, જોવી પડે છે ગરીબી

જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર બંને આપણા જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે ઘણી સલાહ આપે છે. જો તેમની આ વાતો ન માનવામાં આવે તો જીવનમાં ઘણી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. એવો જ એક નિયમ છે કે તમારે કોઈની હથેળી પર કોઈ ખાસ ચીજ ન રાખવી જોઈએ. જો તમે આમ કરશો તો તમારે ભારે નુકસાન સહન કરવું પડી શકે […]

Continue Reading

મગજની કસરત: ક્યા ગ્લાસમાં છે સૌથી વધુ પાણી? 99% લોકો થયા ફેલ, જો તમે નથી જાણતા તેનો સાચો જવાબ તો અહીં જાણો તેનો સાચો જવાબ

ઉપરવાળાએ દરેકને સરખા કદનું મગજ આપ્યું છે. ફરક માત્ર એટલો છે કે કેટલાક પોતાના મગજનો ઉપયોગ વધુ કરે છે અને કેટલાક ઓછો. જો કે, જ્યારે તમે કોઈને પૂછો કે તમારી પાસે કેટલું મગજ છે, ત્યારે દરેક વ્યક્તિ પોતાને સ્માર્ટ સમજે છે. તમે પણ પોતાને ખૂબ જ ઈંટેલિઝેંટ સમજતા હશો. તો ચાલો આજે તમારા મગજનો ટેસ્ટ […]

Continue Reading

શનિવારના દિવસે પીપળાના ઝાડ સાથે જોડાયેલા કરો આ ઉપાય, તમારા જીવનના દરેક દુઃખ થશે દૂર

હિંદુ શાસ્ત્રોનું માનીએ તો શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત હોય છે. શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. તે વ્યક્તિને તેના કર્મો મુજબ ફળ આપે છે. જો શનિદેવ કોઈ વ્યક્તિથી પ્રસન્ન છે, તો તે વ્યક્તિના જીવનમાં કોઈ સમસ્યા નથી આવતી. સાથે જ જો શનિદેવ કોઈ વ્યક્તિથી નારાજ થઈ જાય છે તો તે વ્યક્તિનું જીવન મુશ્કેલીઓ અને પરેશાનીઓથી […]

Continue Reading

જન્માષ્ટમી વ્રત કરનારા લોકોએ સૂર્યાસ્ત પછીથી શ્રી કૃષ્ણના જન્મ સુધી ન પીવું જોઈએ પાણી, જાણું શું છે તેનું કારણ

દર વર્ષે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની આઠમ તિથિ પર જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 30 ઓગસ્ટ 2021 ના રોજ આવી રહ્યો છે. જન્માષ્ટમીના દિવસે કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ સાથે ઉપવાસ પણ રાખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણનો જન્મ જન્માષ્ટમીના દિવસે થયો હતો અને […]

Continue Reading

રોગમુક્ત થવા માટે શ્રાવણના પહેલા સોમવારે કરો આ ઉપાય, દૂર થઈ જશે બધા દુઃખ

આજે શ્રાવણનો પહેલો સોમવાર છે અને આ દિવસે શિવજીની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સોમવારના દિવસે ભોલેનાથની પૂજા કરવાથી જીવનની બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. જે લોકો સાચા મનથી શ્રાવણ દરમિયાન ભોલેનાથની પૂજા કરે છે. તેમની દરેક ઈચ્છા ભોલેનાથ જરૂર પૂર્ણ કરે છે. શાસ્ત્રો અનુસાર ભગવાન શિવજીની લિંગ સ્વરૂપમાં પૂજા […]

Continue Reading

સૂર્યદેવને જળ ચળાવતા પહેલા શિવ મંદિરમાં કરો આ કામ, મળશે વધુ ફાયદો

શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે સૂર્યદેવને જળ ચળાવવું સૌથી શ્રેષ્ઠ કાર્ય છે તેનાથી તમારું નસીબ ચમકે છે અને દુર્ભાગ્ય દૂર થાય છે. સૂર્યદેવ એક તેજસ્વી ભગવાન કહેવાય છે. એવું કહેવામાં આવે છે કે જે પણ ભક્ત સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવામાં સફળ થાય છે, તેના બધા કાર્યો ઝડપથી અને કોઈ અવરોધ વગર પૂર્ણ થાય છે. […]

Continue Reading

સૂર્યદેવને જળ ચળાવતા સમયે તેમાં મિક્સ કરી દો આ 4 ચીજો, મોટામાં મોટી ઈચ્છા પણ પૂર્ણ થઈ જશે

સૂર્ય ગ્રહને બધા ગ્રહોનો રાજા કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આપણે સૂર્યને ભગવાન તરીકે પૂજએ છીએ. એવું કહેવામાં આવે છે કે જો તમે સૂર્ય ભગવાનને પ્રસન્ન કરો છો, તો તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવા માટે દરરોજ સવારે તેને જળ ચળાવવાથી ફાયદો થાય છે. આ કરવાથી, સૂર્ય ભગવાનના આશીર્વાદ તમારા પર […]

Continue Reading

આ 2 દિવસે ભૂલથી પણ તુલસી માતાને ન ચળાવો પાણી, લાગશે તેમના મૃત્યુનું પાપ

ભારતના દરેક ઘરમાં તુલસીનો છોડ હોય છે. તુલસી માત્ર તેના ઔષધીય ગુણથી જ ભરેલી નથી, પરંતુ તેનું દેવિક મહત્વ પણ ઘણું હોય છે. જ્યારે આયુર્વેદ તેને ખૂબ સારી ઔષધી તરીકે વર્ણવે છે, તો તુલસીનું મહત્વ પૌરાણિક કથાઓમાં પણ ખૂબ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ભારતના ઘરોમાં તુલસીના છોડ રોપવાની માન્યતા છે. તુલસીનો છોડ સામાન્ય રીતે […]

Continue Reading

આ સસ્તા ‘દેસી ફ્રિઝ’ આગળ ફેઈલ છે મોંઘા મોંઘા ફ્રિઝ, માટીના ઘડાનું પાણી પીવાથી મળે છે આ ગજબના ફાયદાઓ

ઉનાળાની સીઝન આવી ગઈ છે. ગરમી ચરમસીમાએ પહોંચી ગઈ છે. આ સળગતી ગરમીમાં ઠંડુ પાણી પીતાની સાથે જ શરીર સંતુષ્ટ થઈ જાય છે. સામાન્ય રીતે લોકો ફ્રિજમાં રાખેલું પાણી પીવાનું પસંદ કરે છે. પરંતુ ફ્રિજનું પાણી સ્વાસ્થ્ય માટે સારું નથી. કેટલીકવાર તેનું સેવન કરવાથી ગળું ખરાબ પણ થઈ જાય છે. ફ્રિજના પાણીથી ગેસની સમસ્યા પણ […]

Continue Reading