ઘરની તિજોરીમાં નથી ટકી રહ્યા પૈસા, તો તિજોરીમાં રાખો આ છોડનું પાન, મળશે પૈસા જ પૈસા

હિન્દુ સંસ્કૃતિમાં પીપળના વૃક્ષને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. આ ઉપરાંત જો તમને ધર્મ અને આધ્યાત્મિકતામાં રસ છે તો તમે જરૂર જાણતા હશો કે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે હું પીપળનું વૃક્ષ છું અને ક્યાંક ને ક્યાંક આ પીપળના વૃક્ષનું મહત્વ જાણી શકાય છે. પરંતુ અમે તમને એક સવલ પૂછીએ કે શું […]

Continue Reading

રાશિફળ 27 જાન્યુઆરી 2022: આજે ગુરૂવારે આ 3 રાશિના લોકોને મળશે આવકની નવી તક, ભગવાન વિષ્ણુના મળશે આશીર્વાદ

રાશિફળ જ્યોતિષશાસ્ત્રની તે વિદ્યા છે, જેના દ્વારા ભવિષ્યવાણી કરવામાં આવે છે. રાશિફળ દ્વારા ભવિષ્યની ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહના સંક્રમણ અને નક્ષત્રની ચાલના આધારે કરવામાં આવે છે. ગ્રહો અને નક્ષત્રોની ચાલથી મળતા શુભ અને અશુભ પરિણામોને જ રાશિફળ કહેવામાં આવે છે. દરરોજ ગ્રહોની સ્થિતિ મુજબ તેમની સાથે જોડાયેલા લોકોના જીવનમાં બનતી ઘટનાઓ પણ […]

Continue Reading

14 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યો છે ખરમાસ, આ કાર્યો કરવાથી મળશે પુણ્ય, ભૂલથી પણ ન કરો શુભ કાર્યો

હિન્દુ ધર્મ – સનાતન ધર્મ દુનિયાનો સૌથી જૂનો ધર્મ માનવામાં આવે છે. આ ધર્મમાં દરેક કાર્ય શુભ મુહૂર્ત જોઈને કરવામાં આવે છે. આ દરમિયાન સૂર્યની ચાલનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. આ કારણથી આ ધર્મમાં ખરમાસને શુભ કાર્યો માટે શુભ સમય માનવામાં આવતો નથી. જ્યારે સૂર્ય ગુરુની રાશિમાં પ્રવેશ કરે છે ત્યારથી ખરમાસ શરૂ […]

Continue Reading

દુર્ભાગ્ય તમારી આસપાસ પણ નહિં ભટકે, બસ કરી લો તુલસી માતાના આ 5 ઉપાય

હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. તેને આપણે એક પવિત્ર છોડ માનીએ છીએ. ઘણા ઘરમાં તુલસી માતાની નિયમિત પૂજા પણ કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે જે પણ ઘરમાં તુલસીનો છોડ લગાવવામાં આવે છે ત્યાં દેવી-દેવતાઓના આશીર્વાદ રહે છે. જ્યોતિષ શાસ્ત્રનું માનીએ તો તુલસીના કેટલાક ખાસ ઉપાય કરીને તમે કુંડળી દોષ […]

Continue Reading

ગુરૂવારના દિવસે કરો આ સરળ ઉપાય, ખુલી જશે નસીબ, મળશે ઈચ્છિત ચીજ

ગુરુવારનો દિવસ બૃહસ્પતિ દેવને સમર્પિત હોય છે અને આ દિવસે તેમની પૂજા કરવામાં આવે છે. બૃહસ્પતિ દેવને પ્રસન્ન કરવાથી જીવનની દરેક સમસ્યા દૂર થઈ જાઈ છે. જે લોકોના લગ્ન નથી થઈ રહ્યા, તે લોકોએ આ દિવસે બૃહસ્પતિ દેવની પૂજા જરૂર કરવી જોઈએ. આ ઉપરાંત ધન, શિક્ષણ, પુત્ર અને કોઈ પણ ઈચ્છિત પરિણામ મેળવવા માટે બૃહસ્પતિ […]

Continue Reading

જો તમે પણ દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા ઈચ્છો છો તો તેમને પ્રસાદ ચળાવતા પહેલા જાણી લો કેટલીક આ ખાસ બાબતો

હિન્દુ ધર્મમાં પ્રસાદનું ખૂબ મહત્વ હોય છે, જ્યારે પણ કોઈ મંદિર જાય છે તો પ્રસાદ લઈને આવે છે. ક્યાંય પણ પૂજા કરવામાં આવે તો પ્રસાદ જરૂર ચળાવવામાં આવે છે. શું તમે જાણો છો પ્રસાદ શું છે? મંદિરમાં અથવા ઘર પર ભગવાનની પૂજા પછી તુલસીકૃત જલામૃત અને પંચામૃતની પૂજા પછી જે ચીજ વહેંચવામાં આવે છે તેને […]

Continue Reading

હથેળીમાં ખંજવાળથી લઈને ગરોળી જોવા સુધી, આ 7 ચીજો આપે છે ધન લાભના સંકેત

જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક એવા સંકેતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે આર્થિક લાભ સાથે જોડાયેલા છે. જો તમને આ સંકેત મળે, તો સમજી લો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર છે અને જીવનમાં પૈસા આવવાના છે. તો ચાલો જાણીએ તે સંકેત વિશે. કીડીઓનું દેખાવું: કાળા રંગની કીડીઓનું દેખાવું શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો તમારા […]

Continue Reading

રાશિફળ 15 જુલાઈ 2021: ભગવાન વિષ્ણુના આશીર્વાદથી આ 4 રાશિના લોકોની વધશે આવક, રોકાણ રહેશે ફાયદાકારક

અમે તમને ગુરૂવાર 15 જુલાઈનું રાશિફળ જણાવી રહ્યા છીએ. રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે. રાશિફળનું નિર્માણ ગ્રહોના સંક્રમણો અને નક્ષત્રોના આધારે કરવામાં આવે છે. રોજિંદા ગ્રહોની સ્થિતિ આપણા ભવિષ્યને અસર કરે છે. આ રાશિફળમાં તમને નોકરી, વ્યવસાય, સ્વાસ્થ્ય, શિક્ષણ, લગ્ન અને પ્રેમ જીવનથી સંબંધિત બધી માહિતી મળશે. જો તમે પણ એ જાણવા માંગો […]

Continue Reading

શ્રાવણ મહિનામાં વ્રત કરતી વખતે જરૂર ધ્યાન રાખો આ બાબતોનું, ત્યારે જ મળશે ઈચ્છિત ફળ

ચાતુર્માસનું હિન્દુ ધર્મમાં વિશેષ આધ્યાત્મિક મહત્વ છે. આ સમયગાળા દરમિયાનના નિયમોનું પાલન કરીને વ્રત કરનારા લોકોની બધી ઈચ્છા પૂર્ણ થાય છે. હિંદુ ધર્મ ગ્રંથમાં એ માન્યતા છે કે અષાઢ મહિનામાં શુક્લ પક્ષની એકાદશીની રાતથી ભગવાન વિષ્ણુ આગામી ચાર મહિના માટે યોગ નિદ્રામાં લીન થઈ જાય છે અને કાર્તિક મહિનામાં શુક્લ પક્ષની એકાદશી પર યોગ નિદ્રાથી […]

Continue Reading

ગુરૂવારે આખો પરિવાર સાથે મળીને વિષ્ણુ ભગવાન માટે કરો આ કામ, મળશે સુખ અને સંપત્તિ બંને

દરેક પરિવાર ઇચ્છે છે કે તેમના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે. એક સુખી પરિવાર પ્રગતિની ચાવી પણ હોય છે. જ્યારે ઘરમાં કોઈ લડાઈ-ઝઘડો ન હોય અને બધા પ્રેમ થી સાથે રહે તો વ્યક્તિ કામકાજ પર પણ વધુ ધ્યાન કેંદ્રિત કરી શકે છે. ઘરની મોટાભાગની સમસ્યાઓ ત્યાં હાજર નકારાત્મક ઉર્જાને કારણે થાય છે. આ […]

Continue Reading