વસંત પંચમી પર કરો માતા સારસ્વતીના આ ઉપાય, વધશે બુદ્ધિ, સ્પર્ધામાં આવશો પ્રથમ
વસંતઋતુમાં, આપણે બધા વસંત પંચમીનો તહેવાર ઉજવીએ છીએ. આ તહેવાર દર વર્ષે મહા મહિનાના શુક્લ પક્ષની પાંચમ તિથિ એ ઉજવવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે માતા સરસ્વતી પ્રગટ થયા હતા. તેમના પ્રગટ થવાની સાથે જ ચારેબાજુ જ્ઞાન-ઉત્સવનું વાતાવરણ બની ગયું હતું. સમગ્ર વાતાવરણ વેદમંત્રથી ગુંજી ઉઠ્યું હતું. મા સરસ્વતીને જ્ઞાન અને સંગીતની દેવી […]
Continue Reading