‘કુંડલી ભાગ્ય’ માં કરણ લૂથરાનું પાત્ર નિભાવતા ધીરજ ધૂપર એ શો ને કહ્યું અલવિદા, જાણો તેનું કારણ

લોકપ્રિય ટીવી શો ‘કુંડલી ભાગ્ય’ના ચાહકો માટે ખરાબ સમાચાર છે. શોમાં કરણ લુથરાનું મુખ્ય પાત્ર નિભાવનાર ધીરજ ધૂપરે શોને અલવિદા કહી દીધું છે. તમને જણાવી દઈએ કે ઘણા સમયથી ધીરજ ધૂપરે શો છોડી દીધો હોવાની ચર્ચા ચાલી રહી હતી. પરંતુ હંમેશા આવા સમાચારોને અફવા તરીકે અવગણવામાં આવતા હતા, પરંતુ આ વખતે શોના મુખ્ય અભિનેતા વિશે […]

Continue Reading