25 ડિસેમ્બરે છે મોક્ષદા એકદશી, આ 5 વિશેષ ઉપાય કરવાથી દરેક ઇચ્છા થાય છે પૂર્ણ

25 ડિસેમ્બરના રોજ મોક્ષદા એકાદશીનું વ્રત રાખવામાં આવશે. જણાવી દઈએ કે માગશર મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિને મોક્ષદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે મોક્ષ મેળવવા માટે એકાદશીનું વ્રત કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો મોક્ષદા એકાદશી વ્રત કરવામાં આવે તો તેનાથી મોહનો નાશ થાય છે, એટલું જ નહીં, પરંતુ મોક્ષદા […]

Continue Reading

હનુમાનજીની પૂજા કરતી વખતે તેમને જરૂર અર્પણ કરો આ 3 ચીજો, મળશે હનુમાનજીના આશીર્વાદ

મંગળવારનો દિવસ બજરંગબલીની પૂજા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ દિવસે જ હનુમાનજીની પૂજા કરવી શા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે? ખરેખર આપણી પૌરાણિક માન્યતાઓ અનુસાર, હનુમાનજીનો જન્મ મંગળવારે થયો હતો અને મંગળ ગ્રહ પણ તેમની સાથે જોડાયેલો છે. તેથી, આ દિવસ હનુમાનજીની પૂજા માટે યોગ્ય માનવામાં આવે […]

Continue Reading

ઘરમાં આ 5 પ્રકારના તુલસી રાખવા છે હાનિકારક, લક્ષ્મી દૂર જાય છે અને આવે છે ગરીબી

તુલસીનો છોડ લગભગ તમને તમામ હિન્દુ ઘરોમાં મળશે. તેનું કારણ એ છે કે આપણા ધર્મમાં તુલસીને દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે તેને ઘરની અંદર રાખવાથી હકારાત્મક ઉર્જા ફેલાય છે. જો કે, બહુ ઓછા લોકો જાણે છે કે ઘરમાં રાખેલો તુલસીનો છોડ તમને કોઈ નુક્સાન થવાના સંકેત પણ આપે છે. ઉદાહરણ […]

Continue Reading

અધિક મહિનામાં કરો તુલસીના આ મહાન ઉપાય, મળશે ઘણા ફાયદા, ઘરમાં આવશે ખુશીઓ

પ્રાચીન પરંપરા મુજબ જો કોઈ વ્યક્તિ દરરોજ તુલસીની પૂજા કરે છે અને છોડને પાણી અર્પણ કરે છે, તો તેનાથી વ્યક્તિને શુભ ફળ મળે છે. દરરોજ તુલસીની પૂજા કરવાથી પરિવારમાં સુખ-શાંતિ મળે છે. વ્યક્તિને નસીબનો સાથ મળે છે, આટલું જ નહીં, પરંતુ તુલસીની પૂજા કરવાથી વ્યક્તિને પોતાના જીવનમાં ક્યારેય પૈસાની કમી આવતી નથી. જો કે દરરોજ […]

Continue Reading

સવારે ખાલી પેટ પર તુલસીના પાનનું સેવન કરવાથી થાય છે આ 5 ચમત્કારિક ફાયદાઓ

તુલસીનો છોડ એક એવી વસ્તુ છે જે તમને લગભગ દરેક ઘરમાં જોવા મળશે. સામાન્ય રીતે લોકો આ છોડને ઘરમાં પૂજા-પાઠ કરવા માટે લગાવતા હોય છે. હિંદુ ધર્મમાં તુલસીને દેવીનું સ્વરૂપ કહેવામાં આવે છે. આ જ કારણ છે કે તેને પવિત્ર પણ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ધાર્મિક મહત્વ સિવાય તુલસીનો આ […]

Continue Reading