પિતા વિરાટના ખભા પર બેસીને જંગલમાં ફરતા જોવા મળી વામિકા, અનુષ્કાએ શેર કરી ટ્રેકિંગની આકર્ષક તસવીરો, જુવો આ વાયરલ તસવીરો

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની જોડી બી-ટાઉનની સૌથી ફેવરિટ કપલમાંથી એક છે અને આ બંને એકબીજા સાથે રોમેન્ટિક તસવીરો શેર કરીને હંમેશા કપલ ગોલ આપતા રહે છે જે કપલ માટે કોઈ પ્રેરણાથી ઓછું નથી. આ વાતમાં કોઈ શંકા નથી કે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બંનેનો જીવ તેમની લાડલી પુત્રી વામિકા કોહલીમાં વસે છે અને […]

Continue Reading

રાશિફળ 27 નવેમ્બર 2022: આજે આ 6 રાશિના લોકોનું ચમકશે નસીબ, મળશે લાંબા સમયથી અટકેલા પૈસા

અમે તમને રવિવાર 27 નવેમ્બરનું રાશિફળ જણાવી રહ્યા છીએ. રાશિફળનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ હોય છે. રાશિફળ દ્વારા ભવિષ્યની ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહના સંક્રમણ અને નક્ષત્રની ચાલના આધારે કરવામાં આવે છે. દરરોજ ગ્રહોની સ્થિતિ આપણા ભવિષ્યને અસર કરે છે. આ રાશિફળમાં તમને નોકરી, ધંધા, સ્વાસ્થ્ય શિક્ષણ અને લગ્ન અને પ્રેમ જીવન […]

Continue Reading

આગામી આ 3 દિવસ જીવનનો સૌથી સારો સમય પસાર કરશે આ 7 રાશિના લોકો, સૂર્યદેવ અને બુધદેવના મળશે આશીર્વાદ

જ્યોતિષ શાસ્ત્ર રાશિના આધારે ભવિષ્યની આગાહી કરે છે. આ મુજબ જ્યારે કોઈ ગ્રહ પોતાની સ્થિતિ બદલે છે તો તેની બધી જ રાશિઓ પર સારી અને ખરાબ અસર પડે છે. આ અઠવાડિયે 29 જુલાઇથી 3 ઓગસ્ટ સુધી અનેક ગ્રહો રાશિ પરિવર્તન કરી રહ્યા છે. આવી સ્થિતિમાં અમુક રાશિઓનું નસીબ બદલાઈ શકે છે. આ અઠવાડિયે આ ગ્રહોની […]

Continue Reading

વિદેશીઓ માટે સ્વર્ગ છે ભારતની આ 6 જગ્યાઓ, તેને જોઈને વિદેશીઓ હિન્દીમાં બોલે છે- વાહ મજા આ ગયા

દરેક ભારતીય વિદેશ ફરવાનું સપનું જુવે છે. ત્યાંની સુંદરતા તેનું મન મોહી લે છે. તે વર્ષો સુધી બચત કરે છે જેથી તે વિદેશ ફરી શકે. પરંતુ શું તમે જાણો છો કે વિદેશીઓ આપણા ભારતની સુંદરતાના દિવાના છે. તે અહીંની સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને વિવિધતાઓના દીવાના છે. આ વિદેશીઓ પોતાની મહેનતની કમાણી ભારતમાં આવીને ખર્ચ કરે છે […]

Continue Reading

રાશિફળ 09 માર્ચ 2022: આ 6 રાશિના લોકો માટે ભાગ્યશાળી રહેશે આજનો દિવસ, ગણેશજીના મળશે વિશેષ આશીર્વાદ

અમે તમને બુધવાર 09 માર્ચનું રાશિફળ જણાવી રહ્યા છીએ. રાશિફળનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ હોય છે. રાશિફળ દ્વારા ભવિષ્યની ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહના સંક્રમણ અને નક્ષત્રની ચાલના આધારે કરવામાં આવે છે. દરરોજ ગ્રહોની સ્થિતિ આપણા ભવિષ્યને અસર કરે છે. આ રાશિફળમાં તમને નોકરી, ધંધા, સ્વાસ્થ્ય શિક્ષણ અને લગ્ન અને પ્રેમ જીવન […]

Continue Reading

27 ફેબ્રુઆરીથી આ 4 રાશિના લોકોનું ચમકશે નસીબ, મળશે પૈસા જ પૈસા, જાણો તમારી રાશિ તેમાં શામેલ છે કે નહિં

વૈદિક જ્યોતિષ શાસ્ત્રનું માનીએ તો જ્યારે પણ કોઈ ગ્રહ પોતાની રાશિ બદલે છે તો તેની અસર તમામ 12 રાશિઓ પર જોવા મળે છે. આ મહિને 27 ફેબ્રુઆરીએ, શુક્ર ગ્રહ પોતાના મિત્ર શનિની રાશિ મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. આ શુક્ર ગોચરનો કેટલીક વિશેષ રાશિના લોકોને ખૂબ લાભ મળશે. શુક્રને ધન, ખ્યાતિ અને સંપત્તિના કારક […]

Continue Reading

રાશિફળ 05 ફેબ્રુઆરી 2022: આજે વસંત પંચમી પર બની રહ્યો છે શુભ યોગ, આ 5 રાશિને મળશે માતા સરસ્વતીના આશીર્વાદ

રાશિફળ જ્યોતિષશાસ્ત્રની તે વિદ્યા છે, જેના દ્વારા ભવિષ્યવાણી કરવામાં આવે છે. રાશિફળ દ્વારા ભવિષ્યની ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહના સંક્રમણ અને નક્ષત્રની ચાલના આધારે કરવામાં આવે છે. ગ્રહો અને નક્ષત્રોની ચાલથી મળતા શુભ અને અશુભ પરિણામોને જ રાશિફળ કહેવામાં આવે છે. દરરોજ ગ્રહોની સ્થિતિ મુજબ તેમની સાથે જોડાયેલા લોકોના જીવનમાં બનતી ઘટનાઓ પણ […]

Continue Reading

સાઉથના આ 6 સુપરસ્ટાર્સ પાસે છે પોતાનું પ્રાઈવેટ જેટ, જુવો તેમના પ્રાઈવેટ જેટની તસવીરો

હિન્દી સિનેમાના સ્ટાર વિશે દર્શકો સારી રીતે જાણે છે અને તેમની લક્ઝરી લાઈફસ્ટાઈલ વિશે પણ દરેક લોકો જાણે છે. જોકે દક્ષિણ ભારતીય સિનેમાના સ્ટાર્સના અંગત જીવન અને લક્ઝરી લાઈફસ્ટાઈલ વિશે ચાહકોને ખૂબ ઓછી જાણવાની તક મળે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને દક્ષિણ ભારતીય સિનેમાના કેટલાક એવા મોટા સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે […]

Continue Reading

જો તમને પણ રાત્રે આવે છે આવા સ્વપ્ન તો થઈ જાઓ ખુશ, ટૂંક સમયમાં જ બનવાના છો ધનવાન

આપણને બધાને રાત્રે સૂતી વખતે સ્વપ્ન આવે છે. આવી સ્થિતિમાં આપણાં કેટલાંક સપનાં સાકાર થાય છે અને કેટલાંક સપનાં માત્ર સપનાં બનીને જ રહી જાય છે. સામાન્ય રીતે, આપણા સ્વપ્નમાં બનનારી ચીજો અથવા પ્રવૃત્તિઓમાં આપણી કલ્પના જ માની શકાય છે. પરંતુ શું તમે જાણો છો કે આપણા શાસ્ત્રોમાં એક શાસ્ત્ર સ્વપ્ન શાસ્ત્ર પણ છે. તે […]

Continue Reading

રાશિફળ 13 નવેમ્બર 2021: આજે આ 5 રાશિના લોકોને મળી શકે છે ધનલાભ, પૈસાની અછત થશે દૂર

રાશિફળ જ્યોતિષશાસ્ત્રની તે વિદ્યા છે, જેના દ્વારા ભવિષ્યવાણી કરવામાં આવે છે. રાશિફળ દ્વારા ભવિષ્યની ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહના સંક્રમણ અને નક્ષત્રની ચાલના આધારે કરવામાં આવે છે. ગ્રહો અને નક્ષત્રોની ચાલથી મળતા શુભ અને અશુભ પરિણામોને જ રાશિફળ કહેવામાં આવે છે. દરરોજ ગ્રહોની સ્થિતિ મુજબ તેમની સાથે જોડાયેલા લોકોના જીવનમાં બનતી ઘટનાઓ પણ […]

Continue Reading