પદ પરથી રાજીનામું આપ્યા પછી દેવ દર્શનમાં લાગી ગયા મુકેશ અંબાણી, ભાવિ પુત્રવધૂ સાથે હવે આ મંદિરમાં કરી પૂજા

દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓમાં શામેલ મુકેશ અંબાણી આ દિવસોમાં એક ખાસ કારણથી ચર્ચામાં છે. મુકેશ અંબાણીએ જ્યારથી પોતાની જવાબદારીઓ પોતાના પુત્ર આકાશને સોંપી છે, ત્યારથી તેઓ દેવ દર્શનમાં લાગી ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી, તમે સોશિયલ મીડિયા પર મુકેશ અંબાણીની જુદા જુદા પ્રખ્યાત મંદિરોમાં પૂજા કરતા તસવીરો પણ જોઈ હશે. તિરુપતિ બાલાજી પહોંચ્યા મુકેશ અંબાણી: […]

Continue Reading

જાન્હવી કપૂરે પોતાનો બર્થડે બનાવ્યો ખૂબ જ ખાસ, યલો સાડીમાં કર્યા તિરુપતિ બાલાજીના દર્શન, જુવો તસવીરો

બોલિવૂડ ફિલ્મ “ધડક” થી ફિલ્મી દુનિયામાં પગ મુકનાર અભિનેત્રી જાન્હવી કપૂર માટે 6 માર્ચનો દિવસ ખૂબ જ ખાસ હતો કારણ કે આ દિવસે તેણે પોતાનો 25મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો. પોતાના ખાસ દિવસને વધુ ખાસ બનાવવા માટે અભિનેત્રી જાન્હવી કપૂર તિરુપતિ બાલાજી મંદિરના દર્શન કરવા માટે પહોંચી હતી, જેની તસવીરો તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર […]

Continue Reading