રાશિફળ 25 ઓક્ટોબર 2021: આ 5 રાશિના લોકો માટે ખુશીઓથી ભરેલો રહેશે આજનો દિવસ, દરેક બાજુથી મળશે ખુશીઓ

રાશિફળ જ્યોતિષશાસ્ત્રની તે વિદ્યા છે, જેના દ્વારા ભવિષ્યવાણી કરવામાં આવે છે. રાશિફળ દ્વારા ભવિષ્યની ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહના સંક્રમણ અને નક્ષત્રની ચાલના આધારે કરવામાં આવે છે. ગ્રહો અને નક્ષત્રોની ચાલથી મળતા શુભ અને અશુભ પરિણામોને જ રાશિફળ કહેવામાં આવે છે. દરરોજ ગ્રહોની સ્થિતિ મુજબ તેમની સાથે જોડાયેલા લોકોના જીવનમાં બનતી ઘટનાઓ પણ […]

Continue Reading

લંડનમાં આ રીતે ક્વાલિટી ટાઈમ પસાર કરી રહ્યા છે નિક-પ્રિયંકા, જુવો તેમની રોમેંટિક તસવીરો અને વીડિયો

બોલીવુડની સાથે સાથે હોલીવુડમાં પણ પોતાના નામનો સિક્કો જમાવી ચુકેલી અભિનેત્રી પ્રિયંકા ચોપરા આ દિવસોમાં પતિ નિક જોનાસ સાથે લંડનમાં સમય પસાર કરી રહી છે. પ્રિયંકા અને નિક જોનાસ સૌથી પ્રખ્યાત કપલમાંથી એક છે જેને ચાહકો ખૂબ પસંદ કરે છે. હવે લાંબા સમય પછી પ્રિયંકા અને નિકની કેટલીક તસવીરો સામે આવી છે જે સોશિયલ મીડિયા […]

Continue Reading

રાશિફળ 25 જૂન 2021: આ 4 રાશિના લોકો માટે સફળતાથી ભરેલો રહેશે આજનો દિવસ, જાણો તમારી રાશિના હાલ

અમે તમને શુક્રવાર 25 જૂનનું રાશિફળ જણાવી રહ્યા છીએ. રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે. રાશિફળનું નિર્માણ ગ્રહોના સંક્રમણો અને નક્ષત્રોના આધારે કરવામાં આવે છે. રોજિંદા ગ્રહોની સ્થિતિ આપણા ભવિષ્યને અસર કરે છે. આ રાશિફળમાં તમને નોકરી, વ્યવસાય, સ્વાસ્થ્ય, શિક્ષણ, લગ્ન અને પ્રેમ જીવનથી સંબંધિત બધી માહિતી મળશે. જો તમે પણ એ જાણવા માંગો […]

Continue Reading

જાણો ક્યા ભગવાનની કેટલી પરિક્રમા કરવી જોઈએ, ખોટી પરિક્રમા કરવાથી મળે છે અશુભ ફળ

ભગવાન પૂજા કરતી વખતે ભગવાનની પરિક્રમા જરૂર કરવામાં આવે છે. પરિક્રમા એ પૂજાનો એક ભાગ છે. ભગવાનની મૂર્તિ ઉપરાંત, ઘણા લોકો મંદિર અને પવિત્ર વૃક્ષોની પરિક્રમા પણ કરે છે. શાસ્ત્રોમાં પરિક્રમાને લગતા કેટલાક નિયમો બતાવવામાં આવ્યા છે અને શાસ્ત્રો અનુસાર, બધા દેવ-દેવીઓની પરિક્રમાની સંખ્યા અલગ-અલગ હોય છે. પંડિતો અનુસાર, સૂર્ય ભગવાનની પૂજા કર્યા પછી તેમની […]

Continue Reading