ભગવાન વિષ્ણુના રાજમાં નહિં થાય પૈસાની અછત, બસ સ્નાન કર્યા પછી કરો આ કામ
વિષ્ણુ ભગવાનને આ જગતના પાલનહાર કહેવામાં આવે છે. ખરેખર હિંદુ ધર્મ મુજબ બ્રહ્માજી જન્મ આપનાર છે, વિષ્ણુજી પાલનહાર અને શિવજી પરત લઈ જનાર હોય છે. વિષ્ણુજી તેના ભક્તોના તમામ દુ:ખ દર્દ દૂર કરવા માટે પણ જાણીતા છે. જો કોઈ ભક્ત તેના સાચા મનથી તેમની ભક્તિ કરે છે તો તે તેની બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે. […]
Continue Reading