શનિવારે ભૂલથી પણ ન ખરીદો આ 4 ચીજો, નહિં તો શનિદેવનો વરસસે પ્રકોપ

હિંદુ ધર્મમાં દરેક દિવસ અને દરેક તિથિ માટે કંઈકને કંઈક શાસ્ત્રોમાં લખાયેલું છે. દરેક વાત માટે નિયમો બનાવવામાં આવ્યા છે, જેને ઘણા લોકો માને છે અને ઘણા લોકો અવગણે છે. જો શાસ્ત્રોમાં કંઈક લખ્યું છે તો તેને સમજી-વિચારીને જ લખવામાં આવ્યું હશે અને તેમાં વિશ્વાસ રાખવો જોઈએ. આપણે આપણા રોજિંદા જીવનમાં ઘણા એવા કામ કરવાથી […]

Continue Reading

શ્રાવણ મહિનામાં ખરીદો આ 5 ચીજો, જીવનભર થતી રહેશે બરકત, ખુલી જશે પ્રગતિના રસ્તા

શ્રાવણ મહિનો 25 જુલાઈ એ શરુ થવા જઈ રહ્યો છે. જણાવી દઈએ કે શ્રાવણ મહિનામાં શિવ તેના ભક્તોની પ્રાર્થના ઝલ્દી સાંભળે છે. એવું કહેવામાં આવે છે કે આ તે મહિનો છે જ્યારે શિવ સ્વર્ગમાંથી ધરતી પર ભ્રમણ કરવા નીકળે છે. આવી સ્થિતિમાં જો તમે પણ ઈચ્છો છો કે શિવ તમારા ઘરે જરૂર પધારે તો શ્રાવણ […]

Continue Reading

સવારના સમયે આ ચીજો જોવી માનવામાં આવે છે અશુભ, તેને જોવાથી થઈ જાઓ સાવચેત

જો નીચે જણાવેલ કોઈપણ ઘટના સવારે બને છે, તો તમે સાવચેત થઈ જાઓ. સવારના સમયે આ ચીજોનું બનવું શાસ્ત્રોમાં અપશુકન મનાવામાં આવે છે. આ ઘટનાઓ જ્યારે બને છે ત્યારે તમે જે કામ કરો છો તેને તરત અટકાવી દેવું જોઈએ. ખાલી પાણીની ડોલ: સવારે બાથરૂમમાં પાણીની ખાલી ડોલ જોવી અશુભ છે. એવું માનવામાં આવે છે કે […]

Continue Reading

આ છે દુનિયાનું સૌથી અનોખું ફ્રિઝ, જેમાંથી કોઈ પણ ફ્રીમાં લઈ શકે છે ખાવા-પીવાની ચીજ

સામાન્ય રીતે બહારથી ઘરે આવતાની સાથે જ આપણે સૌથી પહેલા ફ્રિઝ ખોલીને ખાવાની ચીજ શોધીએ છીએ અથવા ઠંડુ પાણી પીઈએ છીએ. કંઈક આવી જ રીતે, જોર્ડનમાં એક વ્યક્તિએ મદદ માટે એક અનોખી શરૂઆત કરી છે. જરૂરિયાતમંદોને મદદ કરવા માટે, જોર્ડનમાં વુમનસંગ સ્ટ્રીટ પર સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના સંસ્થાપક અહાન ખાને બ્લુ રેફ્રિજરેટર મૂક્યું છે જ્યાંથી કોઈ પણ […]

Continue Reading

ઘરના મુખ્ય દરવાજા પર લગાવો આ 3 ચીજો, ઘરમાં આવશે પૈસા જ પૈસા, પરિવારમાં રહેશે શાંતિ

વાસ્તુ શાસ્ત્ર ઘરની સકારાત્મક અને નકારાત્મક ઉર્જા વિશે ઘણું કહે છે. ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જાળવવા માટે, બધી ચીજો વાસ્તુ અનુસાર હોવી ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને ઘરના મુખ્ય દરવાજાને લગતા કેટલાક વાસ્તુ નિયમો વિશે જણાવીશું. ઘરનો મુખ્ય દરવાજો તે જગ્યા હોય છે જ્યાંથી ઘરમાં સકારાત્મક અને નકારાત્મક ઉર્જા આવે […]

Continue Reading