હળદર-દૂધ સહિત આ 6 ચીજો ભૂલથી પણ ન આપો ઉધાર, માતા અન્નપૂર્ણા થાય છે ક્રોધિત, ઘરમાં આવે છે ગરીબી

આપણી ભારતીય સંસ્કૃતિમાં આપણને અન્યની મદદ કરવાની સલાહ આપવામાં આવે છે. ઘણીવાર પડોશમાં રહેતા લોકો જરૂર પડ્યે એકબીજાની મદદ કરે છે. કેટલીકવાર આપણે આપણા પડોશીઓને મદદ કરવા માટે કેટલીક ચીજો ઉધાર પણ આપવી પડે છે. પરંતુ શું તમે જાણો છો કે રસોડાની કેટલીક એવી ચીજો પણ છે જેને ઉધાર આપવાથી બચવું જોઈએ. જો તે ચીજો […]

Continue Reading

અચાનક જોવા મળે આ 10 ચીજો, તો સમજી લો કે તમારું નસીબ છે લાખોમાં એક

જે લોકોનું નસીબ તેમની સાથે હોય છે, તે લોકોને સફળતા જરૂર મળે છે. રોજિંદા જીવનમાં એવા ઘણા સંકેત હોય છે, જે આ તરફ ઈશારો કરે છે કે તમારું નસીબ તમારી સાથે છે અને તમારા પર ભગવાનના આશીર્વાદ છે. જો તમને પણ નીચે જણાવેલા સંકેત મળે છે, તો સમજી લો કે તમે ભાગ્યશાળી છો અને તમે […]

Continue Reading

શ્રાવણ મહિનામાં આ ચીજોનું દેખાવું છે ખૂબ જ શુભ, જો તમને જોવા મળે તો સમજો પૂર્ણ થવાની છે તમારી ઈચ્છા

9 ઓગસ્ટથી શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે. શ્રાવણનો આ પવિત્ર મહિનો કોઈપણ શુભ કાર્ય કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ વખતે શ્રાવણ મહિનામાં 5 સોમવાર છે. કહેવામાં આવે છે જે આ મહિનામાં જો કોઈ ભક્ત ભગવાન શિવની સાચા મનથી પૂજા કરે છે તો, ભોલેનાથ તેની દરેક ઈચ્છા પૂર્ણ કરે છે. કેટલાક લોકો પર […]

Continue Reading

શ્રી કૃષ્ણજીના છો ભક્ત તો પૂજામાં જરૂર ચળાવો આ 3 ચીજો, નહિં તો વ્યર્થ જાય છે પૂજા

રાધાની વાત હોય અને કૃષ્ણનો ઉલ્લેખ ન થાય, તે કેવી રીતે શક્ય છે! બંને એકબીજા વગર અધૂરા માનવામાં આવે છે, એટલે જ તો બધા ભક્તો કૃષ્ણને રાધા-કૃષ્ણના નામથી બોલાવે છે. આ બંને નામ એકબીજા માટે બનેલા છે અને તેમને અલગ કરી શકાતા નથી. આ નામના જાપ કરવાથી જીવનની હોડી પાર થઈ જાય છે. કોઈપણ મંદિરમાં […]

Continue Reading

શનિવારે ભૂલથી પણ ન ખરીદો આ ચીજો, શનિદેવ થઈ શકે છે નારાજ, તમારા આવી શકે છે મુશ્કેલીઓ

જો કુંડળીમાં શનિ ગ્રહ ખોટા ઘરમાં બિરાજમાન છે તો જીવન દુઃખથી ભરાઈ જાય છે અને જીવનમાં માત્ર દુઃખનો જ સામનો કરવો પડે છે. તેથી લોકો દ્વારા આ ગ્રહના ક્રોધથી બચવા માટે વિવિધ પ્રકારના ઉપાય કરવામાં આવે છે. જો શનિ ગ્રહ કુંડળીમાં યોગ્ય જગ્યા પર બિરાજમાન છે તો તે શુભ ફળ આપે છે અને વ્યક્તિને ધનવાન […]

Continue Reading

મંગળવારે ભૂલથી પણ ન કરો આ 10 કામ, નહિં તો કરવો પડી શકે છે મુશ્કેલીઓનો સામનો

પૌરાણિક કથાઓમાં હનુમાનજીને શિવના 11 મા અવતાર જણાવવામાં આવ્યા છે. પવનપુત્ર હનુમાનજીને ‘કળિયુગના દેવતા’ પણ કહેવામાં આવે છે. આ જ કારણ છે કે જ્યારે કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ, મંગળ, રાહુ અને કેતુ જેવા ગ્રહોનો દોષ હોય છે, ત્યારે તેને મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સલાહ આપવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ દિવસે હનુમાનજીની […]

Continue Reading