રાધિકા અને અનંત તેમની સગાઈ પછી દર્શન કરવા માટે પહોંચ્યા ‘ગુરૂવાયુર’ મંદિર, જુવો તેમની આ તસવીરો

ભારતના પ્રખ્યાત બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી ટૂંક સમયમાં પોતાની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. એકબીજા સાથે લગ્ન કરતા પહેલા આ કપલ આશીર્વાદ લેવા માટે સાઉથના કેટલાક પ્રખ્યાત મંદિરોમાં દર્શન કરવા માટે પહોંચી હતી. કપલ એ સૌથી પહેલા ‘તિરુમાલા તિરુપતિ મંદિર’ માં દર્શન કર્યા. ત્યાર […]

Continue Reading

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટે લગ્ન પહેલા તિરુમાલા મંદિરમાં કરી પૂજા, જુવો તેમની આ તસવીરો અને વીડિયો

તાજેતરમાં, બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને તેમની મંગેતર રાધિકા મર્ચન્ટે તિરુમાલા મંદિર અને ગુરુવાયુર મંદિરની મુલાકાત લીધી છે, જેની કેટલીક તસવીરો સામે આવી છે. તો ચાલો જોઈએ તેમની આ વાયરલ તસવીરો. બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ જ્યારથી તેની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી છે, ત્યારથી દરેક તેના લગ્નની […]

Continue Reading

અમિતાભ બચ્ચને પુત્ર અભિષેક સાથે કર્યા સિદ્ધિવિનાયકના દર્શન, બાપ્પા સામે માથું ટેકાવીને લીધા આશીર્વાદ, જુવો તેમની આ તસવીરો

અમિતાભ બચ્ચન બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સૌથી પ્રખ્યાત અભિનેતા છે. તેઓ પોતાનામાં એક એવું વ્યક્તિત્વ છે, જે ભારતની સાથે-સાથે દેશ-વિદેશોમાં પણ પ્રખ્યાત છે. દરેક વર્ગના લોકો, બાળક હોય કે વૃદ્ધ દરેક તેમને ખૂબ પસંદ કરે છે. તેમનું વર્તન પણ દરેક સાથે સમાન છે અને તે પોતાના ચાહકો માટે દર રવિવારે સમય કાઢીને તેમને મળવા માટે તેમના ઘરની […]

Continue Reading

શનિદેવના આ 4 સૌથી પ્રખ્યાત મંદિરમાં માત્ર દર્શન કરવાથી દૂર થઈ જાય છે બધા દુઃખ, પૂરી થાય છે દરેક ઈચ્છા

જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને કર્મફળ દાતા જણાવવામાં આવ્યા છે. શનિદેવ વ્યક્તિના કર્મોના આધારે ફળ આપે છે. જે લોકો પોતાના જીવનમાં સારા કાર્યો કરે છે અને સાચા માર્ગ પર ચાલીને પોતાનું જીવન જીવે છે, તેમના પર શનિદેવની કૃપા હંમેશા બની રહે છે. પરંતુ જે લોકો હંમેશા ખરાબ કર્મ કરે છે, તેમને શનિદેવના પ્રકોપનો સામનો કરવો પડે છે, એટલે […]

Continue Reading

પ્રિયંકા ચોપરાએ પોતાના સાસરિયાંમાં બનાવ્યું છે આટલું મોટું મંદિર, જુવો વિદેશી પતિ સાથે પૂજાની તસવીરો

પ્રખ્યાત અને સુંદર અભિનેત્રી પ્રિયંકા ચોપરા હિન્દી સિનેમામાં ‘દેશી ગર્લ’ ના નામથી પણ ઓળખાય છે. ‘દેશી ગર્લ’ પ્રિયંકા ચોપરા ભલે લગ્ન પછી વિદેશમાં શિફ્ટ થઈ ગઈ હોય, જોકે તે પોતાની સંસ્કૃતિને ભૂલી નથી. અભિનેત્રી પોતાના દરેક તહેવારો ધામધૂમથી ઉજવે છે. મહાપર્વ મહાશિવરાત્રીને પણ પ્રિયંકા ચોપરાએ વિદેશમાં પોતાના પતિ નિક જોનાસ સાથે ઉજવી છે. દેશ અને […]

Continue Reading

રામભક્ત હનુમાનના આ મંદિરનો પ્રસાદ ઘરે લઈ જવાની નથી મંજુરી, જાણો શું છે તેનું કારણ

હિંદુ ધર્મમાં જોકે 33 કરોડ દેવી-દેવતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ તેમાંથી બે નામો એવા છે. જેને એકબીજાના પૂરક માનવામાં આવે છે. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ અને બજરંગ બલી એકબીજાના પૂરક માનવામાં આવે છે અને જ્યાં ભગવાન રામ હશે, ત્યાં ભગવાન હનુમાનજી પણ જરૂર મળશે. જણાવી દઈએ કે બજરંગ બલીને ઘણા નામોથી પણ બોલાવવામાં આવે […]

Continue Reading

દુનિયાનું એકમાત્ર જીવિત શિવલિંગ જેની દર વર્ષે વધે છે લંબાઈ, વાંચો તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા

મતંગેશ્વર મંદિરમાં રહેલું શિવલિંગ જીવંત હોવાનું માનવામાં આવે છે. લોકો મુજબ દુનિયાનું એકમાત્ર એવું શિવલિંગ છે જેની ઉંચાઈ સતત વધી રહી છે. આ શિવલિંગની લંબાઈ 9 ફૂટથી વધુ થઈ ગઈ છે. દૂર-દૂરથી લોકો આ ચમત્કારિક શિવલિંગને જોવા માટે આવે છે. મંદિરના પુજારી મુજબ આ શિવલિંગનું કદ દર વર્ષે વધે છે. જો પૂજારીઓની વાત માનીએ તો […]

Continue Reading

વર્ષમાં માત્ર 5 કલાક જ ખુલે છે આ મંદિરના દરવાજા, અચાનક પ્રગટે છે ચમત્કારી જ્યોત, વાંચો આ મંદિર સાથે જોડાયેલી કથા

ભારતમાં ઘણાં મંદિરો આવેલા છે, જે ખૂબ પ્રાચીન છે. દૂર-દૂરથી લોકો આ મંદિરોમાં આવીને ભગવાનના દર્શન કરે છે. આ મંદિરો લગભગ દરરોજ ખુલ્લા રહે છે. જોકે એક એવું પણ પ્રાચીન મંદિર ભારતમાં આવેલું છે, જે વર્ષમાં માત્ર પાંચ કલાક માટે ખુલ્લું રહે છે. આ અનોખું મંદિર છત્તીસગઢમાં છે. આ મંદિરનું નામ નિરઈ માતા મંદિર છે. […]

Continue Reading

ઘરના મંદિરમાં જરૂર રાખો આ 7 ચીજો, નસીબ-સુખ અને પૈસા બધું જ મળશે

હિન્દુ ધર્મમાં ભગવાનની પૂજાનું ખૂબ મહત્વ છે. તેને પ્રસન્ન કરવા માટે, તેમને પ્રસન્ન કરવા માટે આપણે તેની સવારે અને સાંજે આરતી કરીએ છીએ. લગભગ દરેક હિન્દુના ઘરે એક નાનું મંદિર જરૂર જોવા મળે છે આ મંદિરમાં આપણે ભગવાનને સ્થપિત અક્રીએ છીએ અને તેમની પૂજા-અર્ચના કરીએ છીએ. હવે લોકો ઘરમાં ભગવાનનું મંદિર તો બનાવે છે, પરંતુ […]

Continue Reading

1500 કિલો સોનાથી બનેલું છે માતા લક્ષ્મીનું આ મંદિર, અહિં સ્થાપિત છે માતા લક્ષ્મીની સોનાની મૂર્તિ

શ્રીપુરમ મંદિર માતા લક્ષ્મીને સમર્પિત છે અને આ મંદિર સો એકરમાં ફેલાયેલું છે. આ મંદિરમાં દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો આવે છે અને માતાની પૂજા કરે છે. આ મંદિર તમિલનાડુ રાજ્યમાં છે અને કાંચીપુરમથી લગભગ 70 કિલોમીટર દૂર વેલ્લોર શહેરમાં આવેલું છે. એવું કહેવામાં આવે છે કે આ મંદિર એકમાત્ર એવું મંદિર છે જ્યાં માતા લક્ષ્મીનો […]

Continue Reading