રવિવારના આ ઉપાય કરવાથી દરેક મુશ્કેલીઓથી મળશે છુટકારો, દેવાથી પણ થશો મુક્ત

આજે વર્ષ 2022 ના સપ્ટેમ્બર મહિનાનો ત્રીજો રવિવાર છે. જોકે દરેક દિવસોનું પોત-પોતાનું મહત્વ છે, પરંતુ હિન્દુ ધર્મમાં રવિવારનો દિવસ સૂર્ય ભગવાનને સમર્પિત છે. જો તમારું પણ કામ બનતા-બનતા બગડી જાય છે તો પરેશાન થવાની કોઈ વાત નથી. ધર્મ શાસ્ત્રોના નિષ્ણાતો મુજબ આવું સૂર્ય નબળો હોવાને કારણે થાય છે. આવી સ્થિતિમાં તમારે તમારા સૂર્યને મજબૂત […]

Continue Reading

રવિવારના દિવસે કરો આ ખાસ ઉપાય, પૈસાથી ભરાઈ જશે જીવન અને સમસ્યા થઈ જશે છૂમંતર

લક્ષ્મી માતા પ્રસન્ન થવા પર લોકોના જીવનમાં પૈસાનો વરસાદ થવા લાગે છે અને તેને ક્યારેય પણ પૈસાની મુશ્કેલીનો સામનો નથી કરવો પડતો. જો કે લક્ષ્મી માતાને કેવી રીતે પ્રસન્ન કરી શકાય તેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. જો તમને કોઈ આર્થિક સમસ્યા છે અથવા તમારા જીવનમાં પૈસા એકઠા થઈ રહ્યા નથી. તો તમે નીચે […]

Continue Reading

જીવનમાં ધન, ખ્યાતિ મેળવવા ઈચ્છો છો તો, રવિવારે કરો આ ચમત્કારિક ઉપાય મળશે પૈસા જ પૈસા

અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ ભગવાન સાથે જોડાયેલો હોય છે. ઉદાહરણ તરીકે સોમવાર ભગવાન શિવ સાથે, મંગળવાર હનુમાનજી સાથે, શનિવાર શનિદેવ સાથે. એ જ રીતે રવિવાર સૂર્ય ભગવાન સાથે જોડાયેલો છે અને જો આ દિવસે સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવામાં આવે તો સૂર્ય ભગવાનના આશીર્વાદ તમારા પર બની જાય છે અને તે તમારી દરેક ઈચ્છા પૂર્ણ […]

Continue Reading

સૂર્યદેવને જળ ચળાવતા પહેલા શિવ મંદિરમાં કરો આ કામ, મળશે વધુ ફાયદો

શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે સૂર્યદેવને જળ ચળાવવું સૌથી શ્રેષ્ઠ કાર્ય છે તેનાથી તમારું નસીબ ચમકે છે અને દુર્ભાગ્ય દૂર થાય છે. સૂર્યદેવ એક તેજસ્વી ભગવાન કહેવાય છે. એવું કહેવામાં આવે છે કે જે પણ ભક્ત સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવામાં સફળ થાય છે, તેના બધા કાર્યો ઝડપથી અને કોઈ અવરોધ વગર પૂર્ણ થાય છે. […]

Continue Reading

આ 2 દિવસે ભૂલથી પણ તુલસી માતાને ન ચળાવો પાણી, લાગશે તેમના મૃત્યુનું પાપ

ભારતના દરેક ઘરમાં તુલસીનો છોડ હોય છે. તુલસી માત્ર તેના ઔષધીય ગુણથી જ ભરેલી નથી, પરંતુ તેનું દેવિક મહત્વ પણ ઘણું હોય છે. જ્યારે આયુર્વેદ તેને ખૂબ સારી ઔષધી તરીકે વર્ણવે છે, તો તુલસીનું મહત્વ પૌરાણિક કથાઓમાં પણ ખૂબ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ભારતના ઘરોમાં તુલસીના છોડ રોપવાની માન્યતા છે. તુલસીનો છોડ સામાન્ય રીતે […]

Continue Reading

ભૂલથી પણ આ દિવસે ન તોડો તૂલસીના પાન, માતા લક્ષ્મી થઈ જાય છે નારાજ

હિન્દુ ધર્મમાં તુલસીનો છોડ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને દેવી તરીકે ઓળખવામાં આવે છે. દિવાળી પછી એકાદશી પર આપણે તુલસીના શ્રી કૃષ્ણ સાથે પણ લગ્ન કરાવીએ છીએ. ઘરમાં તુલસીનો છોડ રાખવાથી ઘણા ફાયદા થાય છે. તે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. એવું માનવામાં આવે છે કે આ તુલસીના છોડમાં ઘણી સકારાત્મક […]

Continue Reading

રવિવારે પીપળાના ઝાડ પાસે કરો આ ઉપાય, સૂર્યદેવ થશે પ્રસન્ન, ચમકાવશે તમરું નસીબ

હિન્દુ માન્યતાઓ મુજબ રવિવારનો દિવસ સૂર્ય ભગવાનનો હોય છે. એવું કહેવામાં આવે છે કે આ દિવસે સૂર્ય ભગવાનને જે વ્યક્તિ પ્રસન્ન કરે છે, તેનું નસીબ ચમકી જાય છે. સૂર્યદેવ એક તેજસ્વી દેવ છે. તેમની પાસે કોઈપણ વ્યક્તિના નસીબનું બંધ તાળું ખોલવાની શક્તિ છે. સૂર્યમાંથી નીકળતા કિરણોમાં અપાર પોઝિટિવ એનર્જી ભરેલી હોય છે. આ સાથે જો […]

Continue Reading

જીવનમાં પૈસા અને ખ્યાતિ અને મેળવવા માટે રવિવારે કરી લો આ ઉપાય, મળશે પૈસા જ પૈસા

અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ ભગવાન સાથે જોડાયેલો જે રીતે સોમવારનો દિવસ ભગવાન શિવનો છે, મંગળવારનો દિવસ હનુમાનનો છે, શનિવારનો દિવસ શનિદેવનો છે. તેવી જ રીતે, રવિવારનો દિવસ સૂર્ય ભગવાન સાથે જોડાયેલો છે અને જો આ દિવસે સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવામાં આવે, તો તમને સૂર્યદેવના આશીર્વાદ મળે છે અને તે તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરે […]

Continue Reading

સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે ભૂલથી પણ ન કરો આ ભૂલ, બગડી શકે છે કે વાત

તમે ઘણીવાર લોકોને સૂર્યને જળ અર્પણ કરતા જોયા હશે. ઘણી વાર લોકોને કહેવામાં આવે છે કે જો તેઓ ખૂબ ગુસ્સે થાય છે તો તેઓએ સૂર્યને જળ અર્પણ કરવું જોઈએ. રવિવારનો દિવસ સૂર્ય ભગવાનનો દિવસ છે. જે વ્યક્તિ સૂર્યની પૂજા કરે છે તેને માત્ર ક્રોધથી જ શાંતિ મળતી નથી પરંતુ તે વ્યક્તિને સમાજમાં માન-સમ્માનની સાથે ખ્યાતિ […]

Continue Reading

જળ ચળાવવા ઉપરાંત આ 5 કામ કરવાથી પણ સૂર્યદેવ થાય છે પ્રસન્ન, પૂરી કરે છે દરેક ઈચ્છા

સૂર્યદેવને ખૂબ જ તેજસ્વી દેવ માનવામાં આવે છે. તેમને નસીબ ચમકાવતા દેવ પણ કહેવામાં આવે છે. દરરોજ સવારે, તેમનો પ્રકાશ આખી દુનિયા પર પડે છે. એવું કહેવામાં આવે છે કે સૂર્યમાંથી નીકળતા સવારના કિરણો સકારાત્મક ઉર્જાથી ભરેલા હોય છે. આ સાથે દર રવિવારે લોકો સૂર્યદેવને પ્રસન્ન કરવા વિશેષ પ્રયત્નો કરે છે. એવું માનવામાં આવે છે […]

Continue Reading