શું તમે જાણો છો ભગવાન વિષ્ણુજીને સુદર્શન ચક્ર કેવી રીતે પ્રાપ્ત થયું હતું? જાણો આ સુદર્શન ચક્રની કથા

દરેક વ્યક્તિએ વિષ્ણુજીના અવતારો વિશે સાંભળ્યું જ હશે, ભગવાન વિષ્ણુજી જ્યારે જ્યારે પાપનો ભાર વધ્યો છે ત્યારે કોઈને કોઈ અવતારમાં આ પાપનો નાશ કરવા માટે આવ્યા છે. ભગવાન વિષ્ણુજીનું સૌથી અદમ્ય શસ્ત્ર સુદર્શન ચક્ર છે અને પુરાણોમાં આ વાતનો ઉલ્લેખ મળે છે કે આ ચક્ર એ દેવોના રક્ષણ અને રાક્ષસોના નાશમાં ખૂબ મહત્વની ભૂમિકા નિભાવી […]

Continue Reading