આ રીતે કરો નાગ પંચમીના દિવસે નાગ દેવતાની પૂજા, પછી ઘરમાં આવશે ધન-સંપત્તિ અને દૂર થશે સર્પ દોષ
હિન્દુ ધર્મના લોકો વર્ષ ભર કોઈને કોઈ તહેવારોની ઉજવણી કરતા રહે છે. તેમાંથી એક તહેવાર ‘નાગ પંચમી’નો છે. આ તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આ દિવસે ભગવાન શિવની પૂજા સાથે નાગ દેવતાની પૂજા કરવાનો પણ નિયમ છે. જણાવી દઈએ કે નાગ પંચમી દર વર્ષે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પાંચમી તિથિ પર ઉજવવામાં […]
Continue Reading