આ રીતે કરો નાગ પંચમીના દિવસે નાગ દેવતાની પૂજા, પછી ઘરમાં આવશે ધન-સંપત્તિ અને દૂર થશે સર્પ દોષ

હિન્દુ ધર્મના લોકો વર્ષ ભર કોઈને કોઈ તહેવારોની ઉજવણી કરતા રહે છે. તેમાંથી એક તહેવાર ‘નાગ પંચમી’નો છે. આ તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આ દિવસે ભગવાન શિવની પૂજા સાથે નાગ દેવતાની પૂજા કરવાનો પણ નિયમ છે. જણાવી દઈએ કે નાગ પંચમી દર વર્ષે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પાંચમી તિથિ પર ઉજવવામાં […]

Continue Reading

આ મંદિરમાં દરરોજ શિવજીના દર્શન કરવા આવે છે નાગ દેવતા, આટલી કલાક રહે છે ભોલેનાથના ચરણોમાં

બધા લોકોને પોત-પોતાના ભગવાનમાં વિશ્વાસ હોય છે. હિન્દુ ધર્મમાં દેવી-દેવતાની દરરોજ પૂજા, પાઠ અને દર્શન કરવામાં આવે છે. ખાસ કરીને દરેક વ્યક્તિ શિવજીની પૂજા કરે છે. ભારતમાં ભોલેનાથને સૌથી વધુ પૂજવામાં આવે છે. આ જ કારણ છે કે આપણા દેશમાં સૌથી વધુ મંદિર શિવજીના છે. દરેક મંદિરની પોતાની એક અલગ ખાસિયત હોય છે. આવી સ્થિતિમાં, […]

Continue Reading