ક્યારેય લગ્ન નથી કર્યા પરંતુ છતાં પણ કોના નામનું સિંદૂર લગાવતા હતા લતા દીદી, લતા દીદીએ પોતે જણાવ્યું હતું તેનું આ કારણ

લતા જીવીત નથી. રવિવારે સવારે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું પરંતુ તે તેમના ગીતોથી અમર થઈ ગયા છે. 80 વર્ષની સિંગિંગ કારકિર્દી. 36 ભાષાઓમાં 30 હજારથી વધુ ગીત. ભારત રત્ન, ફ્રાન્સનું સર્વોચ્ચ નાગરિક સમ્માન, હિન્દી સિનેમાનો સૌથી મોટો દાદા સાહેબ ફાળકે એવોર્ડપુરસ્કાર, પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ સહિત ઘણા એવોર્ડથિ સમ્માનિત થઈ ચુકેલાઅ લતાજી થી […]

Continue Reading

માંગમાં સિંદૂર લગાવીને જોવા મળી 47 વર્ષીય ગીતા કપૂર, જાણો શું સાચે જ લગ્ન કરી લીધા છે

બોલિવૂડમાં એવા ઘણા લોકો છે જેમની ઉમર 40 વર્ષથી વધુ છે પરંતુ છતા પણ સિંગલ છે. આ ફિલ્મી સ્ટાર્સ પાસે સારો લુક, ખૂબ પૈસા અને ફેમ બધુ જ છે પરંતુ છતા પણ કોઈને કોઈ કારણસર તેમણે આજ સુધી લગ્ન કર્યા નથી. બોલિવૂડની ફેમસ કોરિયોગ્રાફર ગીતા કપુર પણ તેમાંની એક છે. ગીતા કપૂરના લગ્નને લઈને ચાહકો […]

Continue Reading

કોઈને પણ ધનવાન બનાવી શકે છે સિંદૂર, કરો તેની સાથે જોડાયેલો આ સરળ ઉપાય

હિન્દુ ધર્મ સાથે જોડાયેલી દરેક સ્ત્રી લગ્ન પછી માંગમાં સિંદૂર જરૂર ભરે છે. શાસ્ત્રોમાં સિંદૂરને સુહાગન મહિલાઓનો મહત્વપૂર્ણ શણગાર માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જે મહિલાઓ દરરોજ લગ્ન પછી સિંદૂર લગાવે છે. તેના પતિનું આયુષ્ય વધે છે. આ ઉપરાંત પૂજા પાઠ દરમિયાન પણ સિંદૂરનો ઉપયોગ કરવામાં આવે છે. પૂજા કરતી વખતે ભગવાનને […]

Continue Reading

હનુમાનજીની પૂજા કરતી વખતે તેમને જરૂર અર્પણ કરો આ 3 ચીજો, મળશે હનુમાનજીના આશીર્વાદ

મંગળવારનો દિવસ બજરંગબલીની પૂજા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ દિવસે જ હનુમાનજીની પૂજા કરવી શા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે? ખરેખર આપણી પૌરાણિક માન્યતાઓ અનુસાર, હનુમાનજીનો જન્મ મંગળવારે થયો હતો અને મંગળ ગ્રહ પણ તેમની સાથે જોડાયેલો છે. તેથી, આ દિવસ હનુમાનજીની પૂજા માટે યોગ્ય માનવામાં આવે […]

Continue Reading

બ્રહ્મચારી બજરંગબલીને શા માટે ચઢાવવામાં આવે છે સિંદૂર? જાણો તેની પાછળની પૌરાણિક કથા

હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓને સિંદુર અર્પણ કરવાની માન્યતા છે, ખાસ કરીને દેવી લક્ષ્મી, પાર્વતી, ભગવાન વિષ્ણુ અને હનુમાનજીને સિંદૂર ચઢાવવામાં આવે છે. જોકે દેવી લક્ષ્મી અને પાર્વતીને વિવાહિત મહિલાઓ દ્વારા સિંદુર અર્પણ કરવાની માન્યતા છે, એવું માનવામાં આવે છે કે મંત્રોના જાપ સાથે સિંદૂર અર્પણ કરવામાં આવે તેની પવિત્રતા ઘણી વધી જાય છે અને તેનાથી […]

Continue Reading