આ ધનતેરસ પર સોના-ચાંદિના બદલે આ ચીજો પણ ખરીદો, વર્ષ ભર પૈસાથી ભરેલું રહેશે ઘર

આ વર્ષે 23 ઓક્ટોબરના રોજ ધનતેરસ છે અને 24 ઓક્ટોબરે દિવાળી ઉજવવામાં આવશે. જો કે, દર વર્ષે ધનતેરસનો તહેવાર દિવાળીના બે દિવસ પહેલા ઉજવવામાં આવે છે. પરંતુ આ વખતે તિથિઓના સંયોગને કારણે ધનતેરસના બીજા દિવસે એટલે કે નરક ચતુર્દશીના દિવસે દિવાળી ઉજવવામાં આવશે. ધનતેરસના આ દિવસે ભગવાન ધનવંતરી અને માતા લક્ષ્મી અને કુબેર દેવની પૂજા […]

Continue Reading

સોના-ચાંદીથી ખૂબ વધારે શુભ હોય છે આ ચીજો, ધનતેરસ પર લાવવાથી મળે છે લાભ

ધનતેરસ પર ઘણા લોકો ખરીદી કરે છે. કહેવાય છે કે આ દિવસે કોઈ ચીજ ખરીદીને ઘરે લાવશો તો તે આખા વર્ષ દરમિયાન આપણને શુભ ફળ આપે છે. આ વખતે 2 નવેમ્બરે ધનતેરસ આવી રહી છે. ઘરની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે તમારે આ દિવસે કંઈકને કંઈક ખરીદવું જોઈએ. મોટાભાગના લોકો આ દિવસે સોના અથવા ચાંદી […]

Continue Reading

ચાંદીને કહેવામાં આવે છે ‘આત્માનો અરીસો’, આ રીતે કરો ચાંદીનો ઉપયોગ અને પછી જુવો જીવનમાં આવશે ચાંદી જ ચાંદી

પૃથ્વી પર અસંખ્ય આશ્ચર્યજનક ચીજો અને જગ્યાઓ છે. જેને જોઈને અથવા મેળવીને આપણે શાંતિ મેળવી શકીએ છીએ. જણાવી દઈએ કે ભુમિ અને દિશાઓની મદદથી ઉત્પન્ન ગુણ અને દોષને જાણવા શાસ્ત્રને “વાસ્તુ શાસ્ત્ર” કહેવામાં આવે છે. જે એક પ્રાચીન શાસ્ત્ર છે. દરેક ધર્મમાં તેને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. દરેક ધર્મના ધર્મ ગુરૂઓએ માનવ કલ્યાણ […]

Continue Reading

પગમાં સોનું પહેરવાની કરવામાં આવી છે મનાઈ, કરવો પડે છે આ સમસ્યાઓનો સામનો

હિન્દુ ધર્મમાં સોનાનું ખૂબ મહત્વ છે અને તેને સૌથી પવિત્ર ધાતુ માનવામાં આવે છે. લગ્ન દરમિયાન મહિલાઓ સોનાના આભૂષણ જરૂર પહેરે છે. હિન્દુ ધર્મ અનુસાર, પરિણીત મહિલાઓએ સોનાના આભૂષણ જરૂર પહેરવા જોઇએ. સોનાના આભૂષણો પહેરવાથી ઘરમાં માતા લક્ષ્મીના આશીર્વાદ રહે છે અને પૈસાની અછત થતી નથી. હિન્દુ માન્યતાઓ અનુસાર સોનાની ધાતુ માત્ર કમરના ઉપરના ભાગમાં […]

Continue Reading

ખૂબ જ શુભ હોય છે ચાંદીનો મોર, ઘરમાં આ જગ્યા પર રાખવાથી બની જશો માલામાલ

હિંદુ ધર્મમાં જ્યોતિષશાસ્ત્રને ખૂબ મહત્વ આપવામાં આવે છે. આ જ્યોતિષ શાસ્ત્રમાં એવા ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે જેના દ્વારા આપણે આપણા જીવનની સમસ્યાઓથી છુટકારો મેળવી શકીએ છીએ. આવી સ્થિતિમાં, આજે અમે તમને ‘ચાંદીના મોર’ થી જીવનને સરળ અને સફળ બનાવવાનો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. જેમ આપણે બધા જાણીએ છીએ કે ચાંદી એક શુભ ધાતુ […]

Continue Reading

આ 3 રાશિના લોકો ચાંદીની ધાતુથી રહો દૂર, ભૂલથી પણ ચાંદીની ચીજોનો ઉપયોગ ન કરો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ચાંદીની ધાતુ ખૂબ પવિત્ર હોય છે અને આ ધાતુ ચંદ્ર સાથે જોડાયેલી હોય છે. પૂજા દરમિયાન ચાંદીની ધાતુના વાસણોનો ઉપયોગ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં ચાંદીની વીંટી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ વીંટી પહેરવાથી જીવનની ઘણી મુશ્કેલીઓ સમાપ્ત થાય છે. આ ધાતુનો ઉલ્લેખ કરતા શાસ્ત્રોમાં […]

Continue Reading

ધનતેરસ પર જરૂર ખરીદો આ 5 ચીજો, બની જશો માલામાલ, જીવનની બધી સમસ્યાઓનો આવશે અંત

હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર દીવાળીની તૈયારી આ દિવસોમાં આખા દેશમાં જોરશોરથી ચાલી રહી છે. જણાવી દઈએ કે આ વખતે દિવાળી 14 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. અને તેના 2 દિવસ પહેલા 12 નવેમ્બરે ધનતેરસ હશે. ધનતેરસના દિવસથી દિવાળીના તહેવારની શરૂઆત માનવામાં આવે છે, જે દિવાળીના બીજા દિવસ સુધી ચાલે છે. ધનતેરસના દિવસે માતા ધનવંતરીની પૂજા […]

Continue Reading