આજે પણ ધરતી પર જીવિત છે ભગવાન શિવના આ 2 અવતાર, જાણો તેની પાછળની પૌરાણિક કથા

કહેવાય છે કે જ્યારે-જ્યારે ધરતી પર પાપનો ઘડો ભરાઈ જાય છે ત્યારે-ત્યારે ભગવાન ધરતી પર અવતાર લે છે. તે દુષ્ટતાનો નાશ કરીને ધરતી પર સારું લાવે છે. ધાર્મિક ગ્રંથો મુજબ ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ અત્યાર સુધીમાં ધરતી પર ઘણા અવતાર લઈ ચુક્યા છે. કેટલાક શાસ્ત્રોમાં ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુના કળિયુગના અવતારોનો ઉલ્લેખ પણ […]

Continue Reading