જન્માષ્ટમી પર આ 5 ચીજો ખરીદીને લાવો ઘરે, ઘરમાં ક્યારેય નહિં આવે ગરીબી
ભારતમાં દર વર્ષે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની આઠમ તિથિએ જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 18મી ઓગસ્ટે આવી રહ્યો છે. જન્માષ્ટમી પર દરેક વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને એવી ચીજો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે જન્માષ્ટમી પર ખરીદવી ખૂબ જ શુભ […]
Continue Reading