ખૂબ જ ચમત્કારિક છે આ શિવ મંદિર, ભક્તોને દર્શન આપીને સમુદ્રના ખોળામાં સમાઈ જાય છે ભોલેનાથ, વાંચો આ મંદિર સાથે જોડાયેલી પૌરાણીક કથા

આ દિવસોમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. દરેક વ્યક્તિ શિવ ભક્તિમાં ડૂબેલા છે. આ સમયે તમામ શિવ મંદિરોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. ભારતમાં સૌથી વધુ મંદિરો પણ ભોલેનાથના જ છે. તેમાંથી કેટલાક મંદિરો ખૂબ જ અનોખા અને ચમત્કારિક પણ છે. આજે અમે તમને એવું જ એક અનોખું શિવ મંદિર બતાવવા જઈ રહ્યા છીએ. […]

Continue Reading

શ્રાવણ મહિનામાં આવે આવા સપના તો સમજો કે મળવાના છે ભગવાન શિવના અપાર આશીર્વાદ, જીવનમાં થશે બધું સારું

શ્રાવણનો પવિત્ર મહિનો ભગવાન શિવને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં મહાદેવની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે. જો શ્રાવણ મહિનામાં સોમવારે મહાદેવની પૂજા કરવામાં આવે તો તેનું મહત્વ વધુ વધી જાય છે. ભગવાન ભોળાનાથના આશીર્વાદ મેળવવા માટે ભક્તો શ્રાવણ મહિનામાં વિશેષ પૂજા-અર્ચના કરે છે. શ્રાવણ મહિનામાં સૃષ્ટિ શિવમય બની જાય છે […]

Continue Reading

મહા શિવરાત્રી: શિવલિંગ પર આ ચીજો ચળાવવાથી ક્રોધિત થાય છે ભોલેનાથ, જાણો અભિષેક કરવાની યોગ્ય રીતે

હિન્દુ ધર્મમાં, મહા શિવરાત્રીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. હવે જોકે માન્યતાઓ અનુસાર, મહિનાની ચૌદશ તિથિ ભગવાન શિવને સમર્પિત છે. પરંતુ ફાગણ મહિનાની મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોલેનાથની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર 1 માર્ચે ઉજવવામાં આવશે. કહેવાય છે કે આ દિવસે ભગવાન શિવનો રૂદ્રાભિષેક કરવામાં આવે તો દરેક ઈચ્છા […]

Continue Reading

શ્રવણ માહિનામાં ભગવાન શિવજીને જળ ચળાવવા સાથે જોડાયેલી છે આ બે કથા, વાંચો તે પૌરાણિક કથા

શ્રવણ મહિનો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને આ મહિના દરમિયાન દરરોજ શિવલિંગને જળ ચળાવવું શુભ માનવામાં આવે છે. આ વર્ષે શ્રવણ મહિનો 9 ઓગસ્ટથી શરૂ થઈ ગયો છે. શ્રવણ મહિનામાં શિવલિંગને જળ ચળાવવા સાથે બે કથાઓ જોડાયેલી છે અને આ કથાઓનો ઉલ્લેખ પુરાણોમાં છે. પહેલી કથા: શ્રવણ દરમિયાન શિવજીને જળ ચળાવવા સાથે જે […]

Continue Reading

રોગમુક્ત થવા માટે શ્રાવણના પહેલા સોમવારે કરો આ ઉપાય, દૂર થઈ જશે બધા દુઃખ

આજે શ્રાવણનો પહેલો સોમવાર છે અને આ દિવસે શિવજીની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સોમવારના દિવસે ભોલેનાથની પૂજા કરવાથી જીવનની બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. જે લોકો સાચા મનથી શ્રાવણ દરમિયાન ભોલેનાથની પૂજા કરે છે. તેમની દરેક ઈચ્છા ભોલેનાથ જરૂર પૂર્ણ કરે છે. શાસ્ત્રો અનુસાર ભગવાન શિવજીની લિંગ સ્વરૂપમાં પૂજા […]

Continue Reading

શ્રાવણ મહિનામાં શનિવારે કરો આ 5 ઉપાય, દૂર થઈ જશે શનિ દોષ, મળશે શનિદેવના આશિર્વાદ

શ્રાવણ મહિનો શરૂ થઈ ચુક્યો છે. હિન્દુ ધર્મમાં આ મહિનાને ખૂબ જ મહત્વપૂર્ણ મહિનો પણ માનવામાં આવે છે. ખાસ કરીને શિવ ભક્તો માટે શ્રાવણ મહિનો ખૂબ જ ખાસ હોય છે. આ મહિનામાં લોકો શિવજીને પ્રસન્ન કરવામાં વ્યસ્ત છે. કહેવાય છે કે આ મહિનામાં ભગવાન શિવજીની પૂજા કરવાથી જીવનની બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે અને […]

Continue Reading

દુનિયાનું એકમાત્ર જીવિત શિવલિંગ જેની દર વર્ષે વધે છે લંબાઈ, વાંચો તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા

મતંગેશ્વર મંદિરમાં રહેલું શિવલિંગ જીવંત હોવાનું માનવામાં આવે છે. લોકો મુજબ દુનિયાનું એકમાત્ર એવું શિવલિંગ છે જેની ઉંચાઈ સતત વધી રહી છે. આ શિવલિંગની લંબાઈ 9 ફૂટથી વધુ થઈ ગઈ છે. દૂર-દૂરથી લોકો આ ચમત્કારિક શિવલિંગને જોવા માટે આવે છે. મંદિરના પુજારી મુજબ આ શિવલિંગનું કદ દર વર્ષે વધે છે. જો પૂજારીઓની વાત માનીએ તો […]

Continue Reading

બે ભાગમાં વહેંચાયેલું છે પુણ્યદાયક ઓંકારેશ્વર જ્યોતિર્લિંગ, વાંચો તેની સાથે જોડાયેલી રસપ્રદ કથા

ઓંકારેશ્વર જ્યોતિર્લિંગ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. આ જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ખાંડવા જિલ્લામાં આવેલું છે. શિવપુરાણમાં ઓંકારેશ્વર જ્યોતિર્લિંગને પરમેશ્વર લિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં આવીને શિવની પૂજા કરવાથી વિશેષ આશીર્વાદ મળે છે. આ મંદિરમાં અવારનવાર લોકોની મોટી ભીડ જોવા મળે છે અને ભક્તો દૂર-દૂરથી આવીને શિવની પૂજા કરે છે. ઓંકારેશ્વર જ્યોતિર્લિંગ બે સ્વરૂપોમાં […]

Continue Reading

ઈચ્છિત જીવનસાથી મેળવવા માટે શ્રાવણ મહિના દરમિયાન કરો આ કામ, શિવજીના આશીર્વાદથી મળશે સારો જીવનસાથી

શ્રાવણ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે અને આ મહિનો ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ દરમિયાન ભોલેનાથની પૂજા કરવાથી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. એવું માનવમાં આવે છે કે શ્રાવણ મહિના દરમિયાન શિવલિંગ પર જળ ચળાવવાથી અપરણિત લોકોના લગ્ન જલ્દી થઈ જાય છે અને સરળતાથી સાચો જીવનસાથી મળે છે. તેથી જે લોકો સાચો […]

Continue Reading

શ્રાવણ મહિનામાં આ 5 લોકોને દૂધ પીવડાવવું માનવામાં આવે છે શુભ, ખુલી જાય છે તમારું નસીબ

25 જુલાઈથી શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે. આ મહિનામાં ભોલેનાથને ખુશ કરવાથી, માત્ર ઇચ્છાઓ જ પૂર્ણ થતી નથી, પરંતુ ઘણાં દુઃખ અને દર્દ પણ સમાપ્ત થાય છે. આવી સ્થિતિમાં શિવ પૂજા ઉપરાંત તમે કેટલાક વિશેષ લોકોને દૂધ પીવડાવીને પણ ભોલેનાથને ખુશ કરી શકો છો. શ્રાવણ મહિનામાં શિવલિંગનો દૂધથી અભિષેક કરવાના ઘણા ફાયદા છે. જે […]

Continue Reading