આજે મહાશિવરાત્રિના દિવસે તમારી રાશિ અનુસાર શિવલિંગ પર ચળાવી દો આ ચીજો, ખુલી જશે તમારું નસીબ

આજે મહાશિવરાત્રિનો તહેવાર છે. આ દિવસે શિવજીની પૂજા કરવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવની સાચા મનથી પૂજા કરવાથી તમને ઇચ્છિત ચીજો મળે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે. આ વખતે મહાશિવરાત્રી પર ઘણા ખાસ યોગ પણ બની રહ્યા છે. જેના કારણે આ મહાશિવરાત્રી ખાસ બનવા જઈ રહી છે. આવી […]

Continue Reading

રાશિફળ 11 માર્ચ 2021: , આ 6 રાશિના લોકો પર વરસસે મહાદેવના આશીર્વાદ

આજે મહાશિવરાત્રી છે. ધાર્મિક માન્યતા અનુસાર શિવરાત્રીની રાત્રે જ ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. આ વખતે મહાશિવરાત્રી શિવજીનો આ તહેવાર શિવયોગમાં જ ઉજવવામાં આવી રહ્યો છે. અમે તમને ગુરૂવાર 11 માર્ચનું રાશિફળ જણાવી રહ્યા છીએ. રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે. રાશિફળનું નિર્માણ ગ્રહોના સંક્રમણો અને નક્ષત્રોના આધારે કરવામાં આવે છે. […]

Continue Reading

ખાવા પીવાની ચીજોમાં છુપાયેલો છે મહાદેવને પ્રસન્ન કરવાનો ઉપાય, જાણો ક્યા અનાજથી મળે છે કેવું વરદાન

ભગવાન શિવને ભોલે ભંડારી પણ કહેવામાં આવે છે. જો શ્રદ્ધાથી એક લોટો જળ ચળાવી દઈએ તો પણ, ભગવાન શિવ પ્રસન્ન થઈ જાય છે. મહાદેવે ક્યારેય આંડબરને પસંદ કર્યો નથી. મહાદેવ ખૂબ ઘરેણા અને સુંદર વસ્ત્રો પહેરીને નથી રહેતા અને પોતાના ભક્તો પાસે એવી આશા પણ નથી રાખતા કે તે સોનુ અને ચાંદિ ચળાવવાથી પ્રસન્ન થશે. […]

Continue Reading

11 માર્ચના રોજ છે મહાશિવરાત્રી, આ દિવસે ભૂલથી પણ ન કરો આ 5 કામ, નહિં તો તમારાથી નારાજ થઈ શકે છે કે ભોલેનાથ

આ વખતે મહાશિવરાત્રીનો તહેવાર 11 માર્ચ 2021 ને ગુરુવારે ઉજવવામાં આવશે. હિન્દુ કેલેન્ડર અનુસાર દર વર્ષે ફાગણ મહિનામાં કૃષ્ણ પક્ષની ચૌદશ તિથિ પર મહાશિવરાત્રીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી લોકો ઉજવે છે. આ દિવસે દેવોના દેવ મહાદેવની ખાસ રીતે પૂજા કરે છે. મહાશિવરાત્રીના દિવસે બધા જ ભક્તો મહાદેવની ભક્તિમાં લીન રહે છે. પૌરાણિક કથા અનુસાર આ […]

Continue Reading

ખૂબ જ ખાસ છે દક્ષિણ ભારતનું આ મંદિર, અહીં બનવા જઈ રહ્યા છે એક કરોડ શિવલિંગ, જણો શું છે તેનું કારણ

દેશભરમાં એવા ઘણા મંદિરો છે જે તેમની વિશેષતા અને ચમત્કારને કારણે દુનિયાભરમાં પ્રખ્યાત છે. જોકે આપણા દેશમાં મંદિરોની કોઈ કમી નથી. તમને દરેક જગ્યા પર કોઈને કોઈ મંદિર જરૂર મળી જશે. આ મંદિરો પાછળ કોઈને કોઈ કથા જરૂર હોય છે, જેના કારણે લોકો મોટી સંખ્યામાં આ મંદિરોમાં દર્શન કરવા માટે આવે છે. આજે અમે તમને […]

Continue Reading

અહિં આવેલું છે દુનિયાનું સૌથી મોટું કુદરતી શિવલિંગ, બરફ પર ચાલીને દર્શન કરવા આવે છે ભક્તો

હિમાચલ પ્રેદેશમાં આ દિવસોમાં 11 હજાર ફૂટની ઉંચાઈ પર બનેલું કુદરતી શિવલિંગ ચર્ચાનો વિષય બનેલું છે અને લોકો દૂર-દૂરથી આ શિવલિંગને જોવા માટે આવી રહ્યા છે. આ શિવલિંગ મનાલીથી 25 કિમી દૂર સોલંગનાલા નજીક અંજની મહાદેવમાં બનેલું છે. આ શિવલિંગ 30 ફૂટ કરતા વધારે ઉંચી છે. આ કુદરતી શિવલિંગને જોવા માટે પ્રવાસીઓની મોટી ભીડ મનાલીમાં […]

Continue Reading