હથેળીમાં ખંજવાળથી લઈને ગરોળી જોવા સુધી, આ 7 ચીજો આપે છે ધન લાભના સંકેત

જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક એવા સંકેતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે આર્થિક લાભ સાથે જોડાયેલા છે. જો તમને આ સંકેત મળે, તો સમજી લો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર છે અને જીવનમાં પૈસા આવવાના છે. તો ચાલો જાણીએ તે સંકેત વિશે. કીડીઓનું દેખાવું: કાળા રંગની કીડીઓનું દેખાવું શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો તમારા […]

Continue Reading

ઘરના મંદિરમાં જરૂર રાખો આ 7 ચીજો, નસીબ-સુખ અને પૈસા બધું જ મળશે

હિન્દુ ધર્મમાં ભગવાનની પૂજાનું ખૂબ મહત્વ છે. તેને પ્રસન્ન કરવા માટે, તેમને પ્રસન્ન કરવા માટે આપણે તેની સવારે અને સાંજે આરતી કરીએ છીએ. લગભગ દરેક હિન્દુના ઘરે એક નાનું મંદિર જરૂર જોવા મળે છે આ મંદિરમાં આપણે ભગવાનને સ્થપિત અક્રીએ છીએ અને તેમની પૂજા-અર્ચના કરીએ છીએ. હવે લોકો ઘરમાં ભગવાનનું મંદિર તો બનાવે છે, પરંતુ […]

Continue Reading

ઘરમાં શંખ રાખતા પહેલા જરૂર જાણી લો આ બાબતો, નહિં તો એક ભૂલથી નારાજ થઈ જશે ભગવાન વિષ્ણુ

હિંદુ પૂજામાં શંખનો ઉપયોગ જરૂર કરવામાં આવે છે. સનાતન ધર્મમાં પણ શંખનું મહત્વ જણાવવામાં આવ્યું છે. એવું કહેવામાં આવે છે કે ઘરની અંદર શંખ રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. શંખ ઘરની અંદર રહેલી નકારાત્મક ઉર્જાને દૂર કરવાનું કામ કરે છે. તેને ઘરમાં રાખવાથી વાતાવરણમાં સકારાત્મક ઉર્જાના સ્તરમાં વધારો થાય છે. એવું કહેવાય છે […]

Continue Reading

ઘરમાં શંખ ​​વગાડવાથી મળે છે માતા લક્ષ્મીના આશીર્વાદ, જાણો શંખ સાથે જોડાયેલા ચમત્કારિક ઉપાય

શંખને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને ઘરમાં શંખ ​​રાખવા સાથે ઘણા ફાયદા જોડાયેલા છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં શંખ હોય ​​છે. ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. તેથી તમારા પૂજાઘરમાં શંખ રાખો અને દરરોજ શંખની પૂજા કરો. ઘરમાં શંખ રાખવાથી વસ્તુ દોષ પણ યોગ્ય થઈ જાય છે અને પરિવારના સભ્યોમાં […]

Continue Reading

અધિક માસમાં જરૂર કરો દક્ષિણાવર્તી શંખની પૂજા,થશે આટલા મોટા ફાયદઓ

હિન્દુ ધાર્મિક વિધિઓમાં શંખ ​​વગાડવાની પરંપરા છે. માંગલિક કાર્યો, લગ્ન, ધાર્મિક વિધિઓ અને દૈનિક વિધિઓમાં શંખ ​​વગાડવાનો નિયમ છે. શાસ્ત્રોમાં પૂજાઘરમાં શંખ ​​નું હોવું અત્યંત શુભ માનવામાં આવે છે. શંખ વગાડવાનું ધાર્મિક મહત્વ હોવાની સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ છે. શંખનો અવાજ વાતાવરણને શુદ્ધ કરે છે. સથે જ, શંખ વગાડવાથી ઘણા પ્રકારનાં સૂક્ષ્મજંતુઓ નાશ પામે છે. […]

Continue Reading