ઘરની તિજોરી ભરવી હોય કે અટકેલા કામ પૂર્ણ કરવા હોય, શનિદેવના આ 6 ઉપાય કરશે દરેક ઈચ્છા પૂર્ણ

તમે એક વાત નોટિસ કરી હશે, ઘણી વખત આપણે કેટલી પણ મહેનત કરી લઈએ પરંતુ આપણને ઈચ્છિત સફળતા નથી મળતી. એવું એટલા માટે પણ થઈ શકે છે કારણ કે શનિદેવ તમારાથી ખુશ નથી. શનિદેવ નારાજ હોવાને કારણે જીવનમાં ઘણા દુઃખ અને મુશ્કેલીઓ આવે છે. આવી સ્થિતિમાં તમે શનિદેવને પ્રસન્ન કરીને આ સમસ્યાથી છુટકારો મેળવી શકો […]

Continue Reading

શનિવારે દીવામાં આ એક ચીજ મૂકીને પ્રગટાવો દીવો, ચમકી જશે તમારું નસીબ, સાથે જ આ વાતોનું રાખો ધ્યાન

જેમ આપણે બધા જાણીએ છીએ કે અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવતાને સમર્પિત હોય છે. તેવી જ રીતે શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે. આ દિવસે લોકો શનિદેવની વિશેષ પૂજા કરે છે. એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ પર શનિદેવની કૃપા હોય તો તે વ્યક્તિના જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને તે વ્યક્તિને […]

Continue Reading

રાશિફળ 23 એપ્રિલ 2022: આ 7 રાશિના લોકો માટે શુભ ફળદાયક સાબિત થશે શનિવારનો દિવસ, વધશે માન-સમ્માન

અમે તમને શનિવાર 23 એપ્રિલનું રાશિફળ જણાવી રહ્યા છીએ. રાશિફળનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ હોય છે. રાશિફળ દ્વારા ભવિષ્યની ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહના સંક્રમણ અને નક્ષત્રની ચાલના આધારે કરવામાં આવે છે. દરરોજ ગ્રહોની સ્થિતિ આપણા ભવિષ્યને અસર કરે છે. આ રાશિફળમાં તમને નોકરી, ધંધા, સ્વાસ્થ્ય શિક્ષણ અને લગ્ન અને પ્રેમ જીવન […]

Continue Reading

શનિવારે ઘરની મહિઓલાઓ કરો આ 5 કામ. મળશે શનિદેવના આશીર્વાદ, સુરક્ષિત રહેશે તમારો પરિવાર

દરેક મહિલા એ જ ઈચ્છે છે કે તેનો પરિવાર અને તેમાં રહેતા સભ્યો સુરક્ષિત રહે. પરિવારમાં ખુશીઓ ત્યારે જ હોય ​​છે જ્યારે કોઈને સ્વાસ્થ્ય અથવા કોઈ અન્ય ચીજને કારણે કોઈને કોઈ ખતરો ન હોય. તમે ચિંતા વગર તમારું જીવન જીવી શકો છો. જો કે, જ્યારે મુશ્કેલીઓ આવે છે, ત્યારે કોઈ તેને નિયંત્રિત કરી શકતું નથી. […]

Continue Reading

શું તમે જાણો છો શનિદેવની 8 પત્નીઓના નામ? તેમના નામના જાપ કરવાથી દૂર થાય છે જીવનના દરેક દુઃખ

ધાર્મિક માન્યતાઓ મુજબ શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. તે આપણને આપણા કર્મો મુજબ સુખ કે દુ:ખ આપે છે. કહેવાય છે કે શનિદેવનો ગુસ્સો ખૂબ જ ખતરનાક હોય છે. જો તેઓ કોઈ વ્યક્તિથી નારાજ થઈ જાય છે, તો તેમના જીવનમાં દુ:ખનું પૂર આવી જાય છે. આવી સ્થિતિમાં તેમના ગુસ્સાને શાંત કરવો ખૂબ મુશ્કેલ બની જાય […]

Continue Reading

શનિવારના દિવસે પીપળાના ઝાડ સાથે જોડાયેલા કરો આ ઉપાય, તમારા જીવનના દરેક દુઃખ થશે દૂર

હિંદુ શાસ્ત્રોનું માનીએ તો શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત હોય છે. શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. તે વ્યક્તિને તેના કર્મો મુજબ ફળ આપે છે. જો શનિદેવ કોઈ વ્યક્તિથી પ્રસન્ન છે, તો તે વ્યક્તિના જીવનમાં કોઈ સમસ્યા નથી આવતી. સાથે જ જો શનિદેવ કોઈ વ્યક્તિથી નારાજ થઈ જાય છે તો તે વ્યક્તિનું જીવન મુશ્કેલીઓ અને પરેશાનીઓથી […]

Continue Reading

શનિવારે ભૂલથી પણ ન ખરીદો આ 4 ચીજો, નહિં તો શનિદેવનો વરસસે પ્રકોપ

હિંદુ ધર્મમાં દરેક દિવસ અને દરેક તિથિ માટે કંઈકને કંઈક શાસ્ત્રોમાં લખાયેલું છે. દરેક વાત માટે નિયમો બનાવવામાં આવ્યા છે, જેને ઘણા લોકો માને છે અને ઘણા લોકો અવગણે છે. જો શાસ્ત્રોમાં કંઈક લખ્યું છે તો તેને સમજી-વિચારીને જ લખવામાં આવ્યું હશે અને તેમાં વિશ્વાસ રાખવો જોઈએ. આપણે આપણા રોજિંદા જીવનમાં ઘણા એવા કામ કરવાથી […]

Continue Reading

હનુમાનજીના આશીર્વાદ મેળવવા માટે કરો હનુમાનજીના આ પાઠ, દૂર થઈ જશે જીવનની દરેક સમસ્યા અને અવરોધ

હનુમાનજીની પૂજા કરવાથી જીવનની મુશ્કેલીઓ હંમેશા માટે સમાપ્ત થઈ જાઈ છે. તેથી જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે અવરોધ આવે તો નિરાશ થવાને બદલે હનુમાનજીની પૂજા કરો અને તેની સાથે સંબંધિત બજરંગ બાણના પાઠ વાંચો. હનુમાનજીની પૂજા અને બજરંગ બાણના પાઠ કરવાથી દુ:ખોમાંથી મુક્તિ મળી જશે. મંગળવાર અને શનિવારનો દિવસ હનુમાનજીની પૂજા માટે શ્રેષ્ઠ દિવસ […]

Continue Reading

શનિવારે સવારે અચાનક જોવા મળે આ ચીજો, તો સમજી લો ખૂબ જ ભાગ્યશાળી છો તમે

શનિવારે શનિદેવનો દિવસ માનવામાં આવે છે અને આ દિવસે શનિદેવની પૂજા કરવાથી કષ્ટોથી મુક્તિ મળી જાય છે. પૂજા ઉપરાંત શનિવારે કાળી ચીજોનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. શનિ દેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. તેથી, જે લોકો સારા કાર્યો કરે છે, શનિદેવ તેમનું જીવન સુખથી ભરી દે છે. સાથે જ જે લોકો ખરાબ […]

Continue Reading

શનિવારે ભૂલથી પણ ન ખરીદો આ ચીજો, શનિદેવ થઈ શકે છે નારાજ, તમારા આવી શકે છે મુશ્કેલીઓ

જો કુંડળીમાં શનિ ગ્રહ ખોટા ઘરમાં બિરાજમાન છે તો જીવન દુઃખથી ભરાઈ જાય છે અને જીવનમાં માત્ર દુઃખનો જ સામનો કરવો પડે છે. તેથી લોકો દ્વારા આ ગ્રહના ક્રોધથી બચવા માટે વિવિધ પ્રકારના ઉપાય કરવામાં આવે છે. જો શનિ ગ્રહ કુંડળીમાં યોગ્ય જગ્યા પર બિરાજમાન છે તો તે શુભ ફળ આપે છે અને વ્યક્તિને ધનવાન […]

Continue Reading