દેશના આ ગામમાં નથી કરવામાં આવતી હનુમાનજીની પૂજા, જાણો તેની પાછળનું કારણ
મહાવીરના મહિમા વિશે કોઈને કહેવાની જરૂર નથી. હિન્દુ ધર્મમાં માનાનારા ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેને મહાવીર પ્રિય નહી હોય. મહાવીર અથવા હનુમાનજી હંમેશા તેમના ભક્તોની મદદ કરે છે. હનુમાનજી રામના સાચા સેવક છે. અને રામના આ સેવકની પૂજા જે પણ સાચા મનથી કરે છે તેની દરેક ઇચ્છા પૂર્ણ થાય છે. નથી કરવામાં આવતી […]
Continue Reading