અરવિંદ ત્રિવેદીથી લઈને સૈફ અલી ખાન સુધી આ 6 અભિનેતા બની ચુક્યા છે રાવણ, કોઈની થઈ પ્રસંશા તો કોઈની ઉડી મજાક, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

દર વર્ષે શારદીય નવરાત્રિ સમાપ્ત થતાંની સાથે જ દશમના દિવસે વિજયાદશમીનો પાવન તહેવાર ઉજવવામાં આવે છે. દશેરાના નામથી પ્રખ્યાત આ તહેવાર પર રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે. તે એક પ્રતીક છે કે સારાની જીત થઈ છે અને ખરાબની હાર. રામાયણમાં જેટલી મહત્વપૂર્ણ ભૂમિકા રામની છે એટલી જ મહત્વપૂર્ણ ભૂમિકા રાવણની પણ છે. આ રામ […]

Continue Reading