જ્યારે ભારતની સામે પાકિસ્તાન તરફથી મેદાનમાં ઉતર્યા હતા સચિન તેંડુલકર, જાણો શા માટે કર્યું હતું આવું

ક્રિકેટના ઇતિહાસમાં જોકે ઘણા શ્રેષ્ઠ બેટ્સમેન છે. ઘણા ખેલાડીઓ એવા પણ રહ્યા જેમના રેકોર્ડ કોઈ તોડી શક્યું નથી. જેના ચાહકો પણ ઘણા હતા પરંતુ તેમાંથી કોઈને ‘ગોડ ઓફ ક્રિકેટ’ અથવા ‘ક્રિકેટના ભગવાન’નો દરજ્જો મળી શક્યો નથી. આ દરજ્જો માત્ર ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર પાસે જ છે. સચિન તેંડુલકર ભારતીય ટીમના તે ખેલાડી હતા, જેનું ટીમમાં […]

Continue Reading