15 વર્ષ પછી આદિત્ય નારાયણ એ ‘સા રે ગા મા પા’ ને કહ્યું અલવિદા, જતા જતા કહી આ ઈમોશનલ વાત
બોલિવૂડ ઈંડસ્ટ્રીના પ્રખ્યાત સિંગર ઉદિત નારાયણના પુત્ર આદિત્ય નારાયણના ઘરે તાજેતરમાં જ પુત્રીનો જન્મ થયો છે. તેમની પત્ની શ્વેતા અગ્રવાલે એક નાની પુત્રીને જન્મ આપ્યો છે, જેના કારણે તેમના ઘરમાં ખુશીઓનું વાતાવરણ છે. પરંતુ આ દરમિયાન આદિત્ય નારાયણે સિંગિંગ રિયાલિટી શો ‘સા રે ગા મા પા’ને અલવિદા કહેવાનો નિર્ણય લીધો છે. ખરેખર, અભિનેતા-સિંગર આદિત્ય નારાયણે […]
Continue Reading