ખૂબ જ શક્તિશાળી છે તુલસીના સૂકા માંજર, આ ખાસ ઉપાયથી પ્રસન્ન થાય છે માતા લક્ષ્મી, મળે છે પૈસા જ પૈસા

હિંદુ ધર્મમાં તુલસીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તેના ઔષધીય ફાયદાની સાથે સાથે અનેક ધાર્મિક ફાયદાઓ પણ છે. તુલસીને દેવીનું નામ આપવામાં આવ્યું છે. તેની નિયમિત પૂજા કરવાથી ઘણા ફાયદા થાય છે. એટલા માટે લગભગ દરેક હિંદુ ઘરમાં તમને તુલસીનો છોડ જોવા મળે છે. તુલસીના કેટલાક ખાસ ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. […]

Continue Reading

કોડીઓનો આ ઉપાય તમને બનાવશે માલામાલ, પર્સમાં આ રીતે રાખવાથી ક્યારેય નારાજ નહિં થાય માતા લક્ષ્મી, મળશે તેમના આશીર્વાદ

આ દુનિયામાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં ક્યારેય કોઈ ચીજની કમી ન રહે. વ્યક્તિ પોતાનું જીવન આનંદથી પસાર કરે. દરેક વ્યક્તિની એ જ ઈચ્છા હોય છે કે તેના પર માતા લક્ષ્મીજી મહેરબાન રહે જેથી તેને પૈસા સાથે જોડાયેલી કોઈ સમસ્યાઓનો સામનો ન કરવો પડે. એવા ઘણા લોકો છે, જે માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા […]

Continue Reading

માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે આ ફૂલ, તેનો ઉપયોગ કરવાથી ચમકી જાય છે નસીબ, દૂર થાય છે આર્થિક તંગી

માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જેના પર તેઓ પ્રસન્ન થાય છે, તેમનું નસીબ ચમકતા વાર નથી લાગતું. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ભક્તો વિવિધ રીતે પ્રયત્ન કરતા રહે છે. ઘણા લોકો તેમની પસંદગીનો ભોગ લગાવે છે તો કેટલાક લોકો તેમની પસંદના વસ્ત્રો અર્પણ કરે છે. આજે અમે તમને […]

Continue Reading

દિવાળીની રાત્રે કરી લો આ ચમત્કારી ઉપાય, જીવનભર નહિં અટકે પૈસાની આવક, રાતોરાત બનશો ધનવાન

દિવાળીનો તહેવાર દર વર્ષે કારતક મહિનાની અમાસના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે આ તહેવાર 24 ઓક્ટોબર, સોમવારના રોજ આવી રહ્યો છે. આ દિવસે દરેક વ્યક્તિ માતા લક્ષ્મીની પૂજા કરે છે. દિવાળીની રાતને કાલરાત્રી પણ કહેવામાં આવે છે. તંત્ર શાસ્ત્ર મુજબ દિવાળીની રાત્રે કેટલાક ખાસ ઉપાય કરવાથી જીવનની ઘણી સમસ્યાઓ સમાપ્ત થાય છે. આ દિવસે […]

Continue Reading

દિવાળી પર કરો સાવરણીના આ ચમત્કારિક ઉપાય, માતા લક્ષ્મી થશે પ્રસન્ન,પૈસા સાથે જોડાયેલી દરેક સમસ્યાઓ થશે દૂર

હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંથી એક દિવાળીનો તહેવાર છે, જે દુનિયાભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દિવાળીનો તહેવાર 5 દિવસ સુધી ચાલતો સૌથી મોટો તહેવાર છે. દશેરા પછીથી ઘરોમાં દિવાળીની તૈયારીઓ શરૂ થઈ જાય છે. દિવાળી પર માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની વિશેષ પૂજા કરવાનો નિયમ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે માતા […]

Continue Reading

ગોમતી ચક્રના ચમત્કારિક ઉપાય, તેના આ સરળ ઉપાય કરવાથી દૂર થાય છે જીવનના દરેક દુઃખ

ગોમતી ચક્રની તુલના ભગવાન કૃષ્ણના સુદર્શન ચક્ર સાથે કરવામાં આવે છે. તેને તેનું સૂક્ષ્મ સ્વરૂપ પણ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે આ ગોમતી ચક્ર માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. તે જે ઘરમાં હોય છે ત્યાં માતા લક્ષ્મી વાસ કરે છે. ગોમતી ચક્ર સુખ, શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક હોય છે. તેમાં અપાર શક્તિઓ […]

Continue Reading

હોલિકા દહનની રાત્રે લોટના દીવાનો કરો આ ઉપાય, ચારે બાજુથી મળશે પૈસા જ પૈસા, દેવાથી મળશે છુટકારો

સુખ અને દુ:ખ બંને વ્યક્તિના જીવનનો ભાગ હોય છે. જીવનમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે. પરંતુ ઘણી વખત દુ:ખ તમારી પાછળ એવી રીતે આવે છે કે ફરી જવાનું નામ જ નથી લેતું. એક પછી એક તમારા પર દુ:ખના પહાડો તૂટવા લાગે છે. આવી સ્થિતિમાં વ્યક્તિ ભગવાન, જ્યોતિષ, ટોટકા અને ઉપાયોને યાદ કરે છે. આર્થિક તંગી અને […]

Continue Reading

ગરીબને પણ રાજા બનાવી શકે છે ‘ગોળના આ ચમત્કારિક ઉપાય’, જાણો તેને કરવાની યોગ્ય રીતે

ગોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ઘણા લોકો ખાંડના બદલે ગોળનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. પરંતુ શું તમે જાણો છો કે સ્વાદ અને સ્વાસ્થ્ય વધારવા ઉપરાંત ગોળ ટોટકા કરવા માટે પણ ઉપયોગી છે. ગોળના ચમત્કારી ટોટકા તમારા જીવનની ઘણી સમસ્યાઓ દૂર કરી શકે છે. લાલ કિતાબનું મનીએ તો ગોળના ટોટકા જીવનમાં […]

Continue Reading

કપૂર-લવિંગનો આ ઉપાય દૂર કરશે દરેક દુઃખ, મળશે સુખ-શાંતિ અને પૈસા જ પૈસા

લવિંગ એક એવી ચીજ છે જે તમને લગભગ દરેક ભારતીય રસોડામાં જોવા મળશે. લવિંગનો ઉપયોગ રસોડામાં મસાલા તરીકે કરવામાં આવે છે. તેને ભોજનમાં ઉમેરવાથી તેનો સ્વાદ વધે છે. સાથે જ લવિંગમાં અનેક ઔષધીય ગુણો પણ હોય છે. આયુર્વેદ મુજબ લવિંગ ખાવાથી સ્વાસ્થ્યને ઘણા લાભ મળે છે. તે ઘણી બીમારીઓને દૂર રાખે છે. ભોજન અને ઔષધિ […]

Continue Reading

4 ડિસેમ્બરના રોજ છે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ, આ 4 રાશિના લોકો માટે છે અશુભ, સમય રહેતા કરો આ ઉપાય

ચંદ્રગ્રહણ પછી હવે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ ડિસેમ્બર મહિનામાં પડવા જઈ રહ્યું છે. છેલ્લું સૂર્યગ્રહણ આવતા મહિને 4 ડિસેમ્બર, 2021 ના રોજ થવાનું છે. તે દિવસે માગસર મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ છે. આ વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ છે. આ સૂર્યગ્રહણ દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા અને દક્ષિણ અમેરિકામાં જોવા મળશે. જોકે ભારતમાં આ સૂર્યગ્રહણ દેખાશે નહીં. […]

Continue Reading