“રામ” નું નામ લખતા-લખતા બનાવી દીધી આવી પેંટિંગ, વાયરલ વીડિયો જોઈને લોકોએ કહ્યું- તમારા મહાન કામને સલામ, તમે પણ જુવો આ વીડિયો

ઈન્ટરનેટની દુનિયા વીડિયોથી ભરેલી છે. તમને સોશિયલ મીડિયા પર દરરોજ વિવિધ પ્રકારના વીડિયો જોવા મળે છે. કેટલાક રમુજી હોય છે, કેટલાક ઈમોશનલ હોય છે. સાથે જ કેટલાક રસપ્રદ વીડિયો પણ જોવા મળે છે. અવારનવાર લોકો આ ફની વીડિયોઝ જોવા એટલા પસંદ કરે છે કે તેઓ કલાકો સુધી મોબાઈલમાં જ અટવાયેલા રહે છે. ઘણી વખત એવી […]

Continue Reading

અરવિંદ ત્રિવેદીથી લઈને સૈફ અલી ખાન સુધી આ 6 અભિનેતા બની ચુક્યા છે રાવણ, કોઈની થઈ પ્રસંશા તો કોઈની ઉડી મજાક, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

દર વર્ષે શારદીય નવરાત્રિ સમાપ્ત થતાંની સાથે જ દશમના દિવસે વિજયાદશમીનો પાવન તહેવાર ઉજવવામાં આવે છે. દશેરાના નામથી પ્રખ્યાત આ તહેવાર પર રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે. તે એક પ્રતીક છે કે સારાની જીત થઈ છે અને ખરાબની હાર. રામાયણમાં જેટલી મહત્વપૂર્ણ ભૂમિકા રામની છે એટલી જ મહત્વપૂર્ણ ભૂમિકા રાવણની પણ છે. આ રામ […]

Continue Reading

RRR ના રામઃ 13 અબજની સંપત્તિ, 38 કરોડનું ઘર, બીજી જ ફિલ્મથી બન્યા સુપરસ્ટાર, જાણો તેમના જીવનની કેટલીક રસપ્રદ વાતો

દક્ષિણ ભારતીય ફિલ્મોના લોકપ્રિય ડિરેક્ટર એસએસ રાજામૌલીની 550 કરોડ રૂપિયાના મોટા બજેટમાં બનેલી ફિલ્મ ‘RRR’ એ ભારતીય સિનેમાના તમામ રેકોર્ડ તોડીને પહેલા દિવસે દુનિયાભરમાં 223 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મમાં દક્ષિણ ભારતીય સિનેમાના બે પ્રખ્યાત સ્ટાર જુનિયર એનટીઆર અને રામ ચરણ મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. ફિલ્મમાં હિન્દી સિનેમાના પણ બે ચહેરા દિગ્ગઝ […]

Continue Reading

‘સિયા કે રામ’ માં રામ બનેલા અભિનેતા પરત ફર્યા પોતાના ગામ, ટીવીથી અંતર બનાવીને લગાવી રહ્યા છે ખેતીમાં મન, જુવો તસવીરો

ટીવી પર ભગવાન રામની ભૂમિકા નિભાવનારા પ્રખ્યાત અભિનેતા આશિષ શર્માએ હવે એક્ટિંગની સાથે ખેતી કરવાનું પણ નક્કી કર્યું છે. જેના માટે તે રાજસ્થાનમાં આવેલા પોતાના ગામ પહોંચી ગયા છે. જણાવી દઈએ કે ‘સિયા કે રામ’ અને ‘રંગરસિયા’ જેવા ટીવી શોમાં જોવા મળી ચૂકેલા આશિષનું માનવું છે કે કોરોના મહામારીને કારણે હવે તે જીવનની ખુશીઓનો આનંદ […]

Continue Reading

ક્યારે છે હનુમાન જયંતિ? જાણો શુભ મૂહૂર્ત, પૂજા વિધિ અને મહત્વ

હિન્દુ કેલેન્ડર મુજબ હનુમાન જયંતી દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે રામ ભક્ત ભગવાન હનુમાનની પૂજા કરવામાં આવે છે અને વ્રત કરવામાં આવે છે. ઘણા સ્થળોએ કાર્તિક મહિનામાં કૃષ્ણ પક્ષની ચૌદશ તિથિ પર હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ સૌથી વધુ મહત્વ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં […]

Continue Reading

જાણો શા માટે હનુમાનજીએ ધારણ કર્યું હતું પંચમુખી સ્વરૂપ, તેની સાથે જોડાયેલી છે એક પૌરાણિક કથા

હનુમાનજીના પંચમુખી સ્વરૂપની પૂજા કરવાથી સૌથી મોટી સમસ્યા સમાપ્ત થાય છે. હનુમાનજીના પંચમુખી સ્વરૂપ સાથે એક પૌરાણિક કથા જોડયેલી છે, જે રામાયણના સમયની છે. એવું કહેવામાં આવે છે કે રામજીને યુદ્ધમાં હરાવવા માટે રાવણે તેના ભાઈ અહિરાવણની મદદ લીધી હતી. તેમના ભાઈ રાવણને જીતાડવા માટે આહિરાવણે એક ચાલ ચાલી અને રામજી અને તેની આખી સેનાને […]

Continue Reading