ઘરના મંદિરમાં રાખો આ 5 ભગવાનની મૂર્તિઓ, મળે છે વિશેષ ફળ

આપણા ધર્મમાં પૂજાનું વિશેષ મહત્વ છે અને પૂજા કરવાથી ભગવાનના આશીર્વાદ મળે છે. દરેક વ્યક્તિ તેમના ઘરમાં મંદિર જરૂર બનાવે છે અને પૂજાઘરમાં ઘણા ભગવાનની મૂર્તિઓ સ્થાપિત કરે છે. જો કે, આપણા શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે પૂજાઘરમાં ભગવાનની વધુ મૂર્તિ ન હોવી જોઈએ અને “પંચાયતન” એટલે કે પાંચ દેવી-દેવતાઓની મૂર્તિઓને પૂજાઘરમાં રાખવી […]

Continue Reading

ઘરના મંદિરમાં હશે આ 3 ચીજો તો ક્યારેય નહિં આવે પૈસાની અછત, હંમેશા રહેશે માતા લક્ષ્મીની કૃપા

સનાતન ધર્મમાં પૂજા-પાઠનું ખૂબ જ મહત્વ હોય છે. ભગવાનની ઉપાસના કરવા માટે સાચી વિધી અને યોગ્ય સમયની સાથે તેનું સ્થાન, તેમની પૂજામાં ઉપયોગ કરવાની ચીજોથી લઈને દરેક નાની-મોટી ચીજોનું ધ્યાન રાખવું પડે છે. ભગવાનને ઘરમાં સ્થાપિત કરવા માટે પણ યોગ્ય સમય અને દિશાનું વિશેષ મહત્વ હોય છે. જણાવી દઈએ કે ભગવાનનું મંદિર હંમેશાં ઇશાન કોણમાં […]

Continue Reading

આ 9 બાબતોને ધ્યાનમાં રાખીને જ ઘરમાં બનાવો મંદિર, ટૂંક સમયમાં જ બની જશો માલામાલ

ભારતમાં ઘણા ધર્મ અને જાતિના લોકો રહે છે. દરેક ધર્મ અને જાતિના પોતાના અલગ નિયમો હોય છે, તે બધા તે જ માર્ગ પર ચાલે છે. પરંતુ હિન્દુ ધર્મમાં દરેક ઘરમાં એક મંદિર જરૂર હોય છે, જેની તેઓ સવારે અને સાંજે પૂજા કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર એવી ઘણી પદ્ધતિઓ છે કે જેના દ્વારા તમારા કુટુંબ […]

Continue Reading