કુમાર વિશ્વાસ એ ગાયના છાણ, માટી, દાળ અને ચૂનાથી બનાવ્યું અનોખું ઘર, જુવો તેની વાયરલ થઈ રહેલી તસવીરો
‘કોઈ દીવાના કહેતા હૈ કોઈ પાગલ સમજતા હૈ’ જેવી કવિતાઓથી લોકોના દિલ જીતનાર પ્રખ્યાત કવિ કુમાર વિશ્વાસ દેશ અને દુનિયામાં પોતાની એક ખાસ ઓળખ ધરાવે છે. જણાવી દઈએ કે, હિન્દી સાહિત્યની દુનિયામાં કુમાર વિશ્વાસને સરસ્વતીના પુત્ર પણ કહેવામાં આવે છે. તેમના શ્રેષ્ઠ લેખન માટે તેમને ઘણા એવોર્ડ પણ મળી ચુક્યા છે. કુમાર વિશ્વાસને રાજકારણમાં પણ […]
Continue Reading