ધીરુભાઈ અંબાણી સ્કૂલમાં ભણે છે મોટા-મોટા સ્ટારના બાળકો, જાણો કેટલી છે તેની ફી

દરેક માતા-પિતાનું સપનું હોય છે કે તેમનું બાળક સારું શિક્ષણ મેળવે અને ભવિષ્યમાં કંઈક મોટું કામ કરે. તેથી જ તેઓ તેમના બાળકોને સારી સ્કૂલમાં ભણાવવાનું પસંદ કરે છે. આજના સમયમાં બાળકોન અભ્યાસ માટે ઘણા બધા વિકલ્પો છે. અહીં તમને વિવિધ અભ્યાસક્રમો અને વિવિધ ધોરણો ધરાવતી સ્કૂલ મળશે. જો કે, આજકાલ સ્કૂલની ફી એટલી મોંઘી થઈ […]

Continue Reading

નથી એક પગ, એક હાથમાં ક્રોચ લઈને બીજા હાથથી ગાડી ખેંચી રહ્યો છે વ્યક્તિ, તેનો આ વીડિયો જોઈને તમે પણ થઈ જશો ઈમોશનલ

માનવજીવનની પરિસ્થિતિઓ હંમેશા સમાન નથી રહેતી. ક્યારેક જીવનમાં સુખ આવે છે તો ક્યારેક દુ:ખનો પણ સામનો કરવો પડે છે. પરંતુ આપણે આપણા ખરાબ સમયમાં પણ ક્યારેય નબળા ન પડવું જોઈએ. અવારનવાર તમે સાંભળ્યું હશે કે વ્યક્તિ નબળો ત્યારે પડે છે જ્યારે તે મનથી નબળો અનુભવે છે. જો વ્યક્તિની અંદર હિંમત અને દૃઢ ભાવના હોય, તો […]

Continue Reading

શુક્ર ગોચર કરીને બનાવશે માલવ્ય રાજયોગ, આ 3 રાશિના લોકોને થશે ફાયદો, મળશે લાભ જ લાભ

જ્યોતિષ શાસ્ત્ર મુજબ તમામ ગ્રહો એક ચોક્કસ સમયગાળા પર પોતાની રાશિ બદલતા રહે છે. ગ્રહોના ગોચર અથવા પરિવર્તનને કારણે તમામ રાશિઓ પર કોઈને કોઈ અસર જરૂર પડે છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં કોઈ ગ્રહની સ્થિતિ શુભ છે, તો તેના કારણે વ્યક્તિને પોતાના જીવનમાં ઘણા લાભ મળે છે. સાથે જ ગ્રહોની સ્થિતિ કુંડળીમાં ઠીક ન હોવાને […]

Continue Reading

16 ડિસેમ્બરના રોજ બની રહ્યો છે ત્રિગ્રહી યોગ, આ 4 રાશિના લોકોનું બદલશે નસીબ, મળશે ત્રણ ગણો લાભ

જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની સ્થિતિનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. જ્યારે પણ કોઈ ગ્રહ પોતાની રાશિ બદલે છે ત્યારે તેની સારી કે ખરાબ અસર તમામ રાશિઓ પર પડે છે. 16 ડિસેમ્બરના રોજ ગ્રહોના રાજા સૂર્ય ધન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. જો કે આ રાશિમાં બુધ અને શુક્ર પહેલાથી જ હાજર છે. આવી સ્થિતિમાં સૂર્યનો ધન […]

Continue Reading

સૂર્ય ગોચર: આગામી 1 મહિનો લક્ઝરી લાઈફ જીવશે આ 4 રાશિના લોકો, બંને હાથોથી મેળવશે પૈસા, રહેશે ખુશ

સૂર્યને ગ્રહોના રાજા કહેવામાં આવે છે. જો તે કુંડળીમાં બળવાન હોય તો સફળતા, સમ્માન, પિતા, ભાઈ, આત્મા, હિંમત અને બહાદુરી સાથે જોડાયેલા લાભ મળે છે. 16 નવેમ્બરે સૂર્ય વૃશ્ચિક રાશિમાં ગોચર કરી ચુક્યા છે. અહીં સૂર્યદેવ 16મી ડિસેમ્બર સુધી બિરાજમાન રહેશે. આ દરમિયાન, આગામી એક મહિના સુધી, ચાર રાશિના લોકોને સૌથી વધુ લાભ મળશે. તો […]

Continue Reading

રાશિફળ 08 નવેમ્બર 2022: આજે આ 6 રાશિના લોકોની થશે બલ્લે-બલ્લે, બજરંગ બલીના આશીર્વાદથી મળશે બમ્પર લાભ

અમે તમને મંગળવાર 08 નવેમ્બરનું રાશિફળ જણાવી રહ્યા છીએ. રાશિફળનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ હોય છે. રાશિફળ દ્વારા ભવિષ્યની ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહના સંક્રમણ અને નક્ષત્રની ચાલના આધારે કરવામાં આવે છે. દરરોજ ગ્રહોની સ્થિતિ આપણા ભવિષ્યને અસર કરે છે. આ રાશિફળમાં તમને નોકરી, ધંધા, સ્વાસ્થ્ય શિક્ષણ અને લગ્ન અને પ્રેમ જીવન […]

Continue Reading

બુધ-શુક્ર બનાવી રહ્યા છે મહાલક્ષ્મી નારાયણ તોગ, આ 3 રાશિના લોકો પર થશે પૈસાનો વરસાદ, સોનાની જેમ ચમકશે નસીબ

જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે પણ કોઈ ગ્રહ પોતાની ચાલ કે રાશિ બદલે છે અને કોઈ અન્ય ગ્રહ સાથે સંપર્ક કરે છે, તો તેની અન્ય રાશિઓ પર સારી કે ખરાબ અસર પડે છે. તાજેતરમાં જ 26 ઓક્ટોબરના રોજ બુધ ગ્રહ એ તુલા રાશિમાં ગોચર કર્યું છે. આ રાશિમાં શુક્ર, સૂર્ય અને કેતુ જેવા ગ્રહો પહેલાથી જ […]

Continue Reading

ખાદ્યચીજો વેચનાર એ ભુખ્યા મોચીને ફ્રીમાં કરાવ્યું ભોજન, જુવો હૃદય સ્પર્શી આ વાયરલ વીડિયો

સોશિયલ મીડિયા પર અવારનવાર આપણને વિવિધ પ્રકારના વીડિયો જોવા મળે છે, જેમાંથી કેટલાક એવા હોય છે જે લોકોનું ખૂબ મનોરંજન કરે છે. સાથે જ કેટલાક વીડિયો એવા પણ હોય છે, જેને જોયા પછી દરેક ઈમોશનલ થઈ જાય છે. અને કેટલાક વિડીયો હૃદયને સ્પર્શી જાય તેવા હોય છે. સોશિયલ મીડિયા પર દરેક પ્રકારના વીડિયોની ભરમાર જોવા […]

Continue Reading

ધનતેરસ પહેલા જ આ 4 રાશિના લોકોના ઘરે પધારશે માતા લક્ષ્મી, શુક્રદેવ લાવશે ખુશીઓ, જાણો તમારી રાશિ તેમાં શામેલ છે કે નહિં

જ્યોતિષ શાસ્ત્રનું માનીએ તો ગ્રહોની સ્થિતિ આપણી રાશિ પર ઊંડી અસર કરે છે. શુક્ર ગ્રહની વાત કરીએ તો તેને જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ જ ખાસ માનવામાં આવે છે. જો આ ગ્રહ શુભ રાશિમાં હોય તો મા લક્ષ્મી પણ પ્રસન્ન રહે છે. સાથે જ તે અશુભ હોવાને કારણે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ મહિને 18 […]

Continue Reading

24 નવેમ્બર સુધી નસીબના આધારે ખૂબ પૈસા કમાશે આ 3 રાશિના લોકો, ઘરમાં આવશે ખૂબ પૈસા

જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહોની બદલતી સ્થિતિ આપણી રાશિઓ પર સારી અને ખરાબ અસર કરે છે. ગુરુ 29મી જુલાઈના રોજ પોતાની મીન રાશિમાં વક્રી થયા હતા. તેઓ અહિં 24 નવેમ્બર સુધી અહીં રહેવાના છે. આવી સ્થિતિમાં તેનો ત્રણ રાશિના લોકોને સૌથી વધુ લાભ મળશે. તેમના નસીબમાં કંઈક સારું થશે. તેમના બંધ નસીબના દરવાજા ખુલશે. વૃષભ રાશિ: […]

Continue Reading