નવરાત્રિમાં શા માટે ન ખાવા જોઈએ લસણ અને કાંદા, જાણો શું છે તેની માન્યતા
આ વર્ષે શારદીય નવરાત્રીની શરૂઆત 26 સપ્ટેમ્બર 2022 થી થઈ રહી છે. નવરાત્રિના આ નવ દિવસો દરમિયાન માતા રાનીની વિશેષ પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના પહેલા દિવસે મંદિરો, ઘરો અને ભવ્ય પંડાલોમાં કલશની સ્થાપના કરવામાં આવશે અને માતા અંબેની પૂજા કરવામાં આવશે. નવરાત્રિ દરમિયાન લોકો ઉપવાસ કરીને માતા અંબાની પૂજા કરે છે. પોતાની આસ્થા અને […]
Continue Reading