સૂતા પહેલા કરી લો કેટલાક આ સરળ કામ, ચમકી જશે નસીબ, પૈસાની ક્યારેય નહિં થાય અછત

આપણે બધા જાણીએ છીએ કે હાલના સમયમાં લોકોનું જીવન ખૂબ જ વ્યસ્ત બની ચુક્યું છે. રોજબરોજના ભાગદૌડ ભરેલા જીવનમાં આપણે સરખી રીતે જમવાનું અને ઉંઘવાનું ભૂલી ગયા છીએ, જેના કારણે અનેક શારીરિક અને માનસિક સમસ્યાઓ આપણને ઘેરવા લાગી છે. દિવસભરની ભાગદૌડ પછી, આપણે થાકીને ઘરે પરત આવીએ છીએ, તો આપણને શાંતિ ભરેલી અને આરામદાયક ઊંઘની […]

Continue Reading

સવારે જોયેલું આ સપનું કોઈને ન જણાવો, નહિં તો હાથમાં આવેલા પૈસા ગુમાવી દેશો, નહિં બની શકો અમીર

આપણું મન હંમેશા એક્ટિવ રહે છે. અહીં સુધી કે જ્યારે આપણે સૂતા હોઈએ છીએ ત્યારે પણ આપણા મગજનો એક ભાગ જેને આપણે અર્ધજાગ્રત મન કહીએ છીએ તે એક્ટિવ રહે છે. તેના કારણે આપણને ઘણા બધા અનુભવો થતા રહે છે અને વિવિધ પ્રકારના સપના જોતા હોઈએ છીએ. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે દરેક વ્યક્તિને […]

Continue Reading

દિવાળી પર રાત્રે આ 5 જગ્યા પર જરૂર પ્રગટાવો દીવો, મળે છે માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ

દિવાળીનો તહેવાર આસો મહિનાની અમાસના દિવસે ઉજવવામાં આવે છે. દિવાળી હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. દિવાળીને દીપાવલીના નામથી પણ ઓળખવામાં આવે છે. માન્યતા અનુસાર દીવાથી સજેલી આ રાતમાં લક્ષ્મીજી પણ ભ્રમણ માટે નિકળે છે અને પોતાના ભક્તોને ખુશીઓ આપે છે. આ તહેવાર 5 દિવસનો હોય છે (ધનતેરસ, કાળી ચૌદશ, અમાસ, કાર્તિક શુક્લ, ભાઈ બીજ) અને ભાઈ […]

Continue Reading

ઘુવડ શા માટે છે માતા લક્ષ્મીની સવારી, વાંચો તેની પાછળની પૌરાણિક કથા

હિન્દુ ધર્મમાં લગભગ 33 કરોડ દેવી-દેવતાઓની વાત કહેવામાં આવી છે. જેમાંથી ઘણા દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રોમાં પણ બધાં દેવી-દેવતાઓને કોઈને કોઈ પ્રાણી અને પક્ષી સાથે બતાવ્યા છે. એટલે કે, દરેક દેવતાની પોતાની સવારી હોય છે અથવા કોઈ પ્રિય પ્રાણી અથવા પક્ષી હોય છે. એવું માનવામાં આવે છે કે બધા દેવી-દેવતાઓ પોતાના પ્રિય વાહન […]

Continue Reading

રાત્રે પૂજા કરતી વખતે ન કરો આ 5 ભૂલ, દેવી દેવતાઓ થાય છે નારાજ

એવું કહેવામાં આવે છે કે ભગવાનને યાદ કરવાનો કોઈ સમય નથી. તમે જ્યારે ઇચ્છો ત્યારે તેમનું નામ લઈ શકો છો અને તેમની પૂજા કરી શકો છો. જો કે જ્યારે વાત પૂજા-પાઠની આવે છે, ત્યારે તેના વિશે કેટલાક નિયમો પણ છે. આપણે કોઈપણ સંજોગોમાં તેમનું પાલન કરવું જોઈએ. ઉદાહરણ તરીકે જો તમે રાત્રે ભગવાનની પૂજા કરો […]

Continue Reading

આવા સ્વપ્ન તમને બનાવી શકે છે અમીર, જો સ્વપ્નમાં આ 5 ચીજો દેખાય છે તો સમજો કે મળશે ધન લાભ

જ્યારે આપણે સૂઈએ છીએ ત્યારે ઘણી વાર આપણને સપના આવે છે. ઘણા સપના સારા હોય છે, તો ઘણા સપના ખરાબ હોય છે, પરંતુ ઘણી વાર તમે જોયું હશે કે રાત્રે આપણે જે સપના જોઈએ છીએ, ઘણી વાર સવારે ઉઠ્યા પછી આપણને યાદ પણ નથી હોતા અને કેટલાક સપના આપણે ભૂલી જઈએ છીએ. કેટલાક સપના ખૂબ […]

Continue Reading

રાત્રે પેટના બળ પર સૂવાથી થાય છે આ 6 ભારે નુક્સાન, ભૂલથી પણ ન કરો આ ભૂલ

રાત્રે આપણે અજાણતાં એવી ઘણી ભૂલો કરીએ છીએ જે આપણા સ્વાસ્થ્યને સીધી અસર કરે છે. તેમાંની એક ભૂલ છે રાત્રે પેતના બળ પર સૂવું. ઘણા લોકો આ વાત જાણતા નથી કે રાત્રે પેટના બળ પર સૂવાથી આપણા સ્વાસ્થ્યને ઘણી રીતે નુકસાન થાય છે. પેટ પર સૂવાથી શરીરનું પરિભ્રમણ સારી રીતે થતું નથી. સાથે જ બોડીનો […]

Continue Reading

સૂતા પહેલા ભૂલથી પણ ન ખાઓ આ 10 ચીજો, થઈ શકે છે આ ગંભીર બિમારીઓ

લોકો દિવસ દરમિયાન તેમના આહારનું વિશેષ ધ્યાન રાખે છે, પરંતુ રાત્રિ ભોજનનું ખાસ ધ્યાન રાખતા નથી. જે પણ સરળતાથી મળી જાય તેને તેના રાત્રિ ભોજનમાં લઈ લે છે. પરંતુ રાત્રિ ભોજન માટે આટલી બેદરકારી તમને નુકસાન પહોંચાડી શકે છે. ખરેખર કેટલાક ખાદ્ય પદાર્થોનું સેવન તમારી રાતની ઉંઘ ખરાબ કરી શકે છે, તો સાથે તે તમારા […]

Continue Reading

ભૂલથી પણ ઓશીકા નીચે ન રાખવી આ ચીજો, સ્વાસ્થ્ય પર પડે છે તેની ખરાબ અસર

સૂવાના સમયે ઘણીવાર લોકો તેમના ઓશીકા પાસે પર્સ, મોબાઈલ અને બીજી ઘણી ચીજો રાખે છે. પરંતુ વાસ્તુ મુજબ આ રીતે ચીજો રાખવાથી તમારા ઘરમાં તકલીફ વધે છે. આટલું જ નહીં, આ ચીજો ઓશીકા પાસે રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે, તો ચાલો આપણે જાણીએ કે સૂતી વખતે કઈ ચીજો તમારા ઓશીકા પાસે ન રાખવી જોઈએ. […]

Continue Reading

શંખ વગાડવાથી દૂર થાય છે આ 5 સમસ્યાઓ, નંબર 3 થી તો છે દરેક બીજી વ્યક્તિ પરેશાન

જ્યારે સુંદરતાની વાત આવે છે, ત્યારે મહિલાઓનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે, કારણ કે મહિલાઓ તેમની સુંદરતા સાથે સમાધાન કરતી નથી. મહિલાઓ તેમની સુંદરતા જાળવવા માટે દરેક પ્રયત્ન કરે છે, પરંતુ છતાં પણ તેમને કરચલીઓ જેવી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેના કારણે તેઓ ખૂબ પરેશાન રહે છે. ત્વચાની બધી સમસ્યાઓથી છૂટકારો મેળવવા […]

Continue Reading