નરગિસની આ લાલચ એ ઋષિ કપૂરને બનવયા હતા હીરો, 3 વર્ષની ઉંમરમાં આ ફિલ્મમાં કરી હતી એક્ટિંગ

હિન્દી સિનેમાના દિગ્ગજ અને દિવંગત અભિનેતા ઋષિ કપૂરના નિધનને આજે (30 એપ્રિલ) બે વર્ષ પૂર્ણ થઈ ગયા છે. ઋષિ કપૂરનું વર્ષ 2020માં 30 એપ્રિલે મુંબઈની એક હોસ્પિટલમાં નિધન થયું હતું. કપૂર પરિવારના સૌથી ચર્ચિત સ્ટાર્સમાં શામેલ રહેલા ઋષિ કપૂર કેન્સર જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. ઋષિ કપૂરે માત્ર 67 વર્ષની ઉંમરમાં આ દુનિયાને […]

Continue Reading

આ કારણે સુનીલ દત્ત એ આપેલી સાડી ન પહેરતી હતી નરગિસ, બસ સ્પર્શ કરીને રાખી દેતી હતી કબાટમાં

મુસ્લિમ અભિનેત્રી નરગીસ અને હિંદુ અભિનેતા સુનીલ દત્તની લવસ્ટોરીની આજે પણ ખૂબ ચર્ચા થાય છે. બંને કલાકારોએ ધર્મની દીવાલો તોડીને એકબીજાને અપનાવ્યા હતા. નરગીસની ગણતરી હિન્દી સિનેમાની શ્રેષ્ઠ અભિનેત્રીઓ તરીકે થાય છે, જ્યારે સુનીલ દત્તની ગણતરી પણ હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેત્રીઓમાં થાય છે. બંને કલાકારોએ પોતાની ફિલ્મી કારકિર્દીમાં ખૂબ નામ અને ખ્યાતિ મેળવી હતી. આ […]

Continue Reading