સવારે આંખ ખોલતાની સાથે જ કરો આ 6 કામ, જીવનમાં ક્યારેય નહિં આવે પૈસાની અછત, સુખ પણ જીવનભર રહેશે

કહેવાય છે કે જીવનમાં ત્રણ ચીજો સુખ, શાંતિ અને સમૃદ્ધિ હંમેશા હોવી જોઈએ. જો કે ઘણી વખત લાખ પ્રયત્નો કરવા છતાં પણ આપણે તે મેળવી શકતા નથી. આ સ્થિતિમાં આપણે વાસ્તુશાસ્ત્ર સાથે જોડાયેલા ઉપાયો કરી શકીએ છીએ. આ મુજબ સવારે ઉઠતાની સાથે જ કેટલાક ખાસ કામ કરો તો દિવસ સારો જાય છે. ઉદાહરણ તરીકે, સવારે […]

Continue Reading

શુક્રવારે સવારે આંખ ખોલતાની સાથે જ બોલો આ લક્ષ્મી મંત્ર, આવકમાં થવા લાગશે વધારો

આજના જમાનામાં ઓછા પૈસાથી કોઈનો પણ ગુજારો થઈ શકતો નથી. આવી સ્થિતિમાં દરેક વધુમાં વધુ પૈસા કમાવવાના પ્રયત્નોમાં વ્યસ્ત રહે છે. જો કે આ પૈસા કમાવવાનું કનેક્શન તમારા નસીબ સાથે પણ હોય છે. જો તમારું નસીબ જ ખરાબ છે તો પૈસા કમાવવાના બધા પ્રયત્નો નિષ્ફળ સાબિત થાય છે. આ નસીબના કારણે મોટામાં મોટા કરોડપતિ પણ […]

Continue Reading

સૂર્યદેવને જળ ચળાવતા પહેલા શિવ મંદિરમાં કરો આ કામ, મળશે વધુ ફાયદો

શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે સૂર્યદેવને જળ ચળાવવું સૌથી શ્રેષ્ઠ કાર્ય છે તેનાથી તમારું નસીબ ચમકે છે અને દુર્ભાગ્ય દૂર થાય છે. સૂર્યદેવ એક તેજસ્વી ભગવાન કહેવાય છે. એવું કહેવામાં આવે છે કે જે પણ ભક્ત સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવામાં સફળ થાય છે, તેના બધા કાર્યો ઝડપથી અને કોઈ અવરોધ વગર પૂર્ણ થાય છે. […]

Continue Reading

આ 8 ચીજો સવારે આંખ ખોલતાની સાથે જ તમને જોવા મળે તો, સમજી લો કે બની ગયો તમારો દિવસ

આ દરેક માને છે કે જો દિવસની શરૂઆત સારી થાય છે તો આખો દિવસ સારો જાય છે. જો તેનાથી વિરુદ્ધ કંઈક થઈ જાય તો આખો દિવસ ખરાબ જાય છે. દરેક વ્યક્તિ ક્યાંકને ક્યાંક એ જ ઈચ્છતા હોય છે કે તેનો દિવસ સારો જાય. દિવસભર તે ખુશ મનથી રહે. નવો દિવસ, નવી હિંમત અને નવો ઉત્સાહ […]

Continue Reading

જો સવારે ઉઠતાની સાથે જ જોવા મળે આ ચીજો, તો સમજો કે માતા લક્ષ્મી છે તમારાથી પ્રસન્ન અને મળવાના છે પૈસા જ પૈસા

દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે કે તેની સવાર ખૂબ જ સારી રીતે શરૂ થાય કારણ કે એવું કહેવામાં આવે છે કે જો સવાર સારી હોય તો આખો દિવસ સારો પસાર થાય છે. આ વિશે ઘણા પૌરાણિક ગ્રંથોમાં એવું કહેવામાં આવ્યું છે કે જો સવારે કોઈ સારી ચીજ દેખાય છે તો આખો દિવસ શુભ રહે છે […]

Continue Reading

સવારના સમયે આ ચીજો જોવી માનવામાં આવે છે અશુભ, તેને જોવાથી થઈ જાઓ સાવચેત

જો નીચે જણાવેલ કોઈપણ ઘટના સવારે બને છે, તો તમે સાવચેત થઈ જાઓ. સવારના સમયે આ ચીજોનું બનવું શાસ્ત્રોમાં અપશુકન મનાવામાં આવે છે. આ ઘટનાઓ જ્યારે બને છે ત્યારે તમે જે કામ કરો છો તેને તરત અટકાવી દેવું જોઈએ. ખાલી પાણીની ડોલ: સવારે બાથરૂમમાં પાણીની ખાલી ડોલ જોવી અશુભ છે. એવું માનવામાં આવે છે કે […]

Continue Reading

સવારે ઉઠીને કરી દો આ 5 કાર્યો, મળશે માતા લક્ષ્મીજીના આશીર્વાદ અને મળતા રહેશે પૈસા જ પૈસા

માતા લક્ષ્મીને સંપત્તિની દેવી કહેવામાં આવે છે અને તેમના આશીર્વાદથી જીવનમાં ક્યારેય પૈસાની અછત આવતી નથી. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા ખૂબ જ સરળ છે અને સરળતાથી કોઈ પણ તેમના આશીર્વાદ મેળવી શકે છે. આજે અમે તમને કેટલાક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. જેને સવારના સમયે કરવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે અને ક્યારેય પૈસાની અછત આવતી […]

Continue Reading

સવારમાં જોવા મળતી આ 8 ચીજો જણાવે છે કે કેવો રહેશે તમારો આજનો દિવસ

સવારે ઉઠતાંની સાથે જ આપણા મનમાં પહેલો સવાલ એ આવે છે કે, આજે આપણો દિવસ કેવો રહેશે? કેટલીકવાર દિવસ સારો રહે છે કે તો કેટલીકવાર ખરાબ. પરંતુ શું તમે જાણો છો કે તમારો આખો દિવસ આ વાત પર આધાર રાખે છે કે તમે સવાર-સવારમાં શું સાંભળો છો અને શું જુવો છો. આ ચીજો પરથી નક્કી […]

Continue Reading

જાણો સૂર્યને શા માટે સવારે જળ અર્પણ કરવામાં આવે છે, અને તેનાથી મળતા ફાયદાઓ વિશે

જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને ગ્રહોના રાજા તરીકે વર્ણવવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે સૂર્ય ભગવાનના આશીર્વાદ વગર વ્યક્તિને સમાજમાં યોગ્ય માન-સમ્માન મળતું નથી. શાસ્ત્રોમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સૂર્યોદય સમયે સૂર્યને જળ અર્પણ કરવું જોઈએ. સૂર્યને જળ ચળાવવાથી એક નહીં પરંતુ અન્ય ઘણા ફાયદા થાય છે, જેનો ઉલ્લેખ શાસ્ત્રોમાં જોવા મળે […]

Continue Reading

જો સવાર-સવારમાં તમારા પૈસા ખોવાઈ જાય છે તો દુઃખી ન થાઓ, મળે છે આ 2 સારી વાતના સંકેત

પૈસા વ્યક્તિ ખૂબ મહેનત કરીને કમાઈ છે. તેથી જ્યારે તે ભૂલથી ક્યાંક પડી જાય છે અથવા ખોવાઈ જાય છે, ત્યારે ખૂબ દુઃખ થાય છે. પરંતુ જો પૈસા સવારે તમારાથી ખોવાઈ જાય છે, તો દુઃખી થવાની જગ્યાએ તમારે ખુશ થવું જોઈએ. જો માન્યતાઓનું માનીએ તો સવારે પૈસા ભૂલથી તમારા ખિસ્સામાંથી પડી જાય છે તો તે ખૂબ […]

Continue Reading