રાશિફળ 31 જાન્યુઆરી 2022: આ 7 રાશિના લોકો માટે પૈસા અને કારકિર્દીની બાબતમાં સોમવારનો દિવસ રહેશે ખૂબ જ શુભ, વાંચો રાશિફળ

રાશિફળ જ્યોતિષશાસ્ત્રની તે વિદ્યા છે, જેના દ્વારા ભવિષ્યવાણી કરવામાં આવે છે. રાશિફળ દ્વારા ભવિષ્યની ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહના સંક્રમણ અને નક્ષત્રની ચાલના આધારે કરવામાં આવે છે. ગ્રહો અને નક્ષત્રોની ચાલથી મળતા શુભ અને અશુભ પરિણામોને જ રાશિફળ કહેવામાં આવે છે. દરરોજ ગ્રહોની સ્થિતિ મુજબ તેમની સાથે જોડાયેલા લોકોના જીવનમાં બનતી ઘટનાઓ પણ […]

Continue Reading

શિવજીના આ સરળ ઉપાયથી લગ્ન જીવનની દરેક સમસ્યા થઈ જશે દૂર, બસ કરવાનું રહેશે આ કામ

ભગવાન શિવની પૂજા કરવાથી દરેક ઈચ્છા પૂર્ણ થઈ જાય છે અને જીવનની સમસ્યાઓ દૂર થઈ જાય છે. આટલું જ નહીં શિવજીની પૂજા કરવાથી લગ્ન જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓ પણ દૂર થઈ જાય છે. તેથી જે લોકોનું લગ્નજીવન મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યું છે તે લોકો સોમવારના દિવસે ભગવાન શિવની પૂજા કરો અને તેમને પ્રસન્ન કરવા માટે […]

Continue Reading

શ્રાવણ સોમવારના દિવસે ઘરે લઈ આવો આ 6 ચીજોમાંથી કોઈ એક ચીજ, દૂર થઈ જશે જીવનના બધા દુઃખ

શ્રાવણ મહીનો શરૂ થવા જઈ રહ્યો છે. આ મહિનો ભગવાન શિવને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે આ દરમિયાન શિવની પૂજા કરવાથી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. ઘણા લોકો તો શ્રાવણ દારમિયાન આવનારા દરેક સોમવારે શિવજીનું વ્રત પણ રાખે છે. આ મહિનામાં કરવામાં આવેલી પૂજાને ફળદાયક માનવામાં આવે છે. જો શ્રાવણ મહિના દરમિયાન નીચે […]

Continue Reading

સોમવારે આ 6 મંત્રના જાપ કરવાથી દૂર થશે બધા દુઃખ, લગ્નમાં આવતા અવરોધને દૂર કરવા માટે કરો આ મંત્રના જાપ

શાસ્ત્રો અનુસાર ભગવાન શિવને ત્રિદેવ કહેવામાં આવે છે. શિવજીની કલ્પના એક એવા ભગવાન તરીકે કરવામાં આવે છે જે ક્યારેક વિનાશક તો ક્યારેક પાલક હોય છે. ભગવાન શિવને વિનાશના દેવતા પણ કહેવામાં આવે છે. આ રીતે ભગવાન શિવના કુલ 12 નામો પ્રખ્યાત છે. ભગવાન શિવ તેમના અનોખા સ્વરૂપને કારણે જુદા જુદા પણ દેખાય છે. સ્ત્રીઓથી લઈને […]

Continue Reading

સોમવારે સાંજે શિવજી સામે કરો આ 3 કામ, ટૂંક સમયમાં દરેક ઈચ્છા થશે પૂર્ણ

આપણે બધા જીવનમાં ખુશ રહેવા ઈચ્છીએ છીએ. દુઃખ જેટલું દૂર રહે તેટલું જ સારું છે. આ સાથે જો જીવનમાં એશો આરામ પણ મળી જાય તો ખૂબ જ ખુશીથી જીવન પસાર થાય છે. જોકે દરેકનું નસીબ હંમેશા એટલું સારું નથી હોતું. ઘણી વખત જીવનમાં દુ: ખ અને મુશ્કેલીઓ હાથ ધોઈને પાછળ પડી જાય છે. આવી સ્થિતિમાં […]

Continue Reading

સોમવારે કરો આ ઉપાય ચમકી જશે તમારું નસીબ, મળશે ધન લાભ

સોમવારે ભગવાન શિવની પૂજા કરવી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે અને જે લોકો આ દિવસે ભોલેનાથની પૂજા કરે છે, તેમની દરેક ઈચ્છા શિવજી પૂર્ણ કરે છે. એવું માનવામાં આવે છે કે જો આ દિવસે ભગવાન શિવને કેટલીક ખાસ ચીજો અર્પણ કરવામાં આવે તો, લોકોને ટૂંક સમયમાં જ ફળ મળે છે. આજે અમે તમને કેટલાક […]

Continue Reading

સોમવારે આ ઉપાય કરવાથી પ્રસન્ન થાય છે શિવજી, દૂર કરે છે બધી સમસ્યાઓ

ભોલેનાથને પ્રસન્ન કરવા ખૂબ સરળ છે અને તેમને પ્રસન્ન કરવાથી તમારી કોઈ પણ ઇચ્છા પૂર્ણ થઈ શકે છે. તમે માત્ર સોમવારના દિવસે નીચે જણાવેલ ઉપાય કરીને શિવજીને પ્રસન્ન કરી શકો છો અને તમારા જીવનની બધી મુશ્કેલીઓ દૂર કરી શકો છો. સોમવારનો દિવસ શિવજી સાથે જોડાયેલો છે અને આ દિવસે શિવની પૂજા કરવી સૌથી શ્રેષ્ઠ માનવામાં […]

Continue Reading

શાસ્ત્રો અનુસાર સોમવારે આ ઉપાય કરવાથી, દૂર થાય છે બધી સમસ્યાઓ

સોમવારે જો નીચે જણાવેલા ઉપાય સાચા મનથી કરવામાં આવે તો તમને ઘણા ફાયદાઓ મળે છે. શાસ્ત્રો અનુસાર સોમવાર ભગવાન શિવનો દિવસ છે અને આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી અને મંદિરે જઈને શિવલિંગના દર્શન કરવાથી ઘણી તકલીફોથી છુટકારો મળે છે. જો આ દિવસે સુહાગન સ્ત્રીઓ શિવજીની પૂજા કરે તો તેના પતિને જીવનમાં પ્રગતિ મળે છે […]

Continue Reading

સોમવારના ઉપાયથી મળશે શિવના આશીર્વાદ, આર્થિક સમસ્યા થશે દૂર.

સોમવાર દેવોના દેવ મહાદેવને સમર્પિત છે. બધા કાર્યો માટે સોમવાર ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા અનુસાર, જો આ દિવસે ભગવાન શિવની યોગ્ય રીતે પૂજા કરવામાં આવે છે, તો તેમના આશીર્વાદ મળે છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કંઈપણ કિંમતી ચીજની જરૂર નથી. જો કોઈ ભક્ત તેમના સાચા મનથી તેમને જળ અર્પણ કરે છે, […]

Continue Reading

ભક્તોએ સોમવારના દિવસે જરૂર કરવું જોઈએ આ કામ, મળશે શિવજીના આશીર્વાદ, દૂર થાશે જીવનના કષ્ટ

સોમવારે દેવોના દેવ મહાદેવની પૂજા કરવામાં આવે છે. સોમવાર ભગવાન શિવજીનો દિવસ માનવામાં આવે છે, આ સિવાય ચંદ્ર ગ્રહ સાથે જોડાયેલા કેટલાક ઉપાય કરવામાં આવે તો તેનાથી શુભ પરિણામ મળે છે. શાસ્ત્રો અનુસાર જોવામાં આવે તે ભગવાન શિવજીની થોડી ભક્તિ કરવામાં આવે તો મહાદેવ પ્રસન્ન થાય છે અને તેમના ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. […]

Continue Reading