માતા લક્ષ્મીના આગમન પહેલા મળે છે આ 6 શુભ સંકેત, જો આ સંકેત મળે તો સમજી લો કે લાગવાની છે લોટરી, મળશે પૈસા જ પૈસા

આ દુનિયામાં દરેક વ્યક્તિ અમીર બનવા ઈચ્છે છે. લોકો પૈસા કમાવવા માટે દિવસ-રાત મહેનત કરે છે. કેટલાક લોકોને ઓછી મહેનતમાં સફળતા મળી જાય છે, તો કેટલાક લોકોને સખત મહેનત કરીને પણ સફળતા નથી મળતી. એવું કહેવાય છે કે જે વ્યક્તિ પર માતા લક્ષ્મીજીના આશીર્વાદ રહે છે, તે વ્યક્તિને પોતાના જીવનમાં ક્યારેય પૈસાની કમી થતી નથી. […]

Continue Reading

નવા વર્ષમાં ખરીદો આ 5 ચીજો, આખા વર્ષ દરમિયાન મહેરબાન રહેશે માતા લક્ષ્મી, ભરી દેશે તમારી તિજોરી

નવું વર્ષ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે વર્ષ 2023 તેમના માટે ઘણી બધી ખુશીઓ, સૌભાગ્ય અને સમૃદ્ધિ લઈને આવે. આવી સ્થિતિમાં, તમે કેટલીક વાસ્તુ ટિપ્સ અજમાવીને તમારું ભવિષ્ય વધુ સારું બનાવી શકો છો. તેના માટે તમારે નવા વર્ષના પહેલા દિવસે કેટલીક ખાસ ચીજો ખરીદવી પડશે. […]

Continue Reading

નવા વર્ષથી આ 6 ચીજો પર્સમાં રાખવાનું કરી દો શરૂ, નહિં રહે પૈસાની અછત, માતા લક્ષ્મીના મળશે આશીર્વાદ

વર્ષનો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે, જે ધીમે ધીમે તેના અંત તરફ આગળ વધી રહ્યો છે. દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેના નવા વર્ષની શરૂઆત ખૂબ જ શુભ રીતે થાય. દરેક વ્યક્તિ નવા વર્ષની આતુરતાથી રાહ જુવે છે. દરેક વ્યક્તિની એ જ ઇચ્છા હોય છે કે તેમનું નવું વર્ષ તેમના જીવનમાં ખુશીઓ લઈને આવે. […]

Continue Reading

જીવનભર નહિં થાય પૈસાની અછત, બસ તિજોરીમાં રાખી દો આ 5 માંથી કોઈ પણ એક ચીજ

પૈસા દરેકને પ્રિય હોય છે. લોકો તેને તિજોરીમાં સંભાળીને રાખે છે. આ દરમિયાન દરેક વ્યક્તિ ભગવાનને બસ એ જ પ્રાર્થના કરે છે કે તેમના પૈસાનો આ ખજાનો દિવસે બમણો અને રાત્રે ચાર ગણો વધતો જાય. તેની તિજોરીમાંથી પૈસા બિનજરૂરી રીતે ખર્ચ ન થાય. જો કે આવું થાય તેના માટે, તમારે કેટલાક વાસ્તુ નિયમોનું પાલન કરવું […]

Continue Reading

ખૂબ જ શક્તિશાળી છે તુલસીના સૂકા માંજર, આ ખાસ ઉપાયથી પ્રસન્ન થાય છે માતા લક્ષ્મી, મળે છે પૈસા જ પૈસા

હિંદુ ધર્મમાં તુલસીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તેના ઔષધીય ફાયદાની સાથે સાથે અનેક ધાર્મિક ફાયદાઓ પણ છે. તુલસીને દેવીનું નામ આપવામાં આવ્યું છે. તેની નિયમિત પૂજા કરવાથી ઘણા ફાયદા થાય છે. એટલા માટે લગભગ દરેક હિંદુ ઘરમાં તમને તુલસીનો છોડ જોવા મળે છે. તુલસીના કેટલાક ખાસ ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. […]

Continue Reading

આ 4 લોકોના ઘરે હંમેશા રહે છે માતા લક્ષ્મી, જીવનભર નથી થતી પૈસાની અછત

કહેવાય છે કે પૈસાની ક્યારેય લાલચ ન કરવી જોઈએ. પરંતુ આજના મોંઘવારીના જમાનામાં જેટલા પૈસા મળે ઓછા પડે છે. એટલા માટે લોકો પણ દિવસ-રાત પૈસા કમાવવામાં લાગેલા રહે છે. પરંતુ ઘણી વખત મેહનત કરવા છતાં પણ જોઈતા પૈસા મળતા નથી. ક્યારેક ઉપરથી બિનજરૂરી ખર્ચ પણ આવે છે. તેનાથી આપણી આર્થિક સ્થિતિ નબળી પડે છે. તેથી […]

Continue Reading

કોડીઓનો આ ઉપાય તમને બનાવશે માલામાલ, પર્સમાં આ રીતે રાખવાથી ક્યારેય નારાજ નહિં થાય માતા લક્ષ્મી, મળશે તેમના આશીર્વાદ

આ દુનિયામાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં ક્યારેય કોઈ ચીજની કમી ન રહે. વ્યક્તિ પોતાનું જીવન આનંદથી પસાર કરે. દરેક વ્યક્તિની એ જ ઈચ્છા હોય છે કે તેના પર માતા લક્ષ્મીજી મહેરબાન રહે જેથી તેને પૈસા સાથે જોડાયેલી કોઈ સમસ્યાઓનો સામનો ન કરવો પડે. એવા ઘણા લોકો છે, જે માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા […]

Continue Reading

માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે આ ફૂલ, તેનો ઉપયોગ કરવાથી ચમકી જાય છે નસીબ, દૂર થાય છે આર્થિક તંગી

માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જેના પર તેઓ પ્રસન્ન થાય છે, તેમનું નસીબ ચમકતા વાર નથી લાગતું. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ભક્તો વિવિધ રીતે પ્રયત્ન કરતા રહે છે. ઘણા લોકો તેમની પસંદગીનો ભોગ લગાવે છે તો કેટલાક લોકો તેમની પસંદના વસ્ત્રો અર્પણ કરે છે. આજે અમે તમને […]

Continue Reading

ધનતેરસ પર જરૂર કરો આ ખાસ કામ, ખુશ થઈ જશે માતા લક્ષ્મી, પૂરી કરશે દરેક ઈચ્છા, બની જશો માલામાલ

ધનતેરસનો દિવસ દરેક માટે ખાસ હોય છે. આ દિવસે દરેક વ્યક્તિ માતા લક્ષ્મી, કુબેર દેવ અને ધનની દેવી ધન્વંતરી દેવની પૂજા કરે છે. તેમને પ્રસન્ન કરવાથી ઘર, દુકાન અને ધંધામાં ધનની બરકત જળવાઈ રહે છે. આ વખતે ધનતેરસ 23 ઓક્ટોબરે આવી રહી છે. આપણે તેને ધન ત્રયોદશી પણ કહીએ છીએ. ધનતેરસના દિવસે નવી ચીજો ખરીદીને […]

Continue Reading

ખૂબ જ અશુભ હોય છે ધનતેરસ પર ખાલી વાસણ ઘરે લાવવા, તેમાં રાખો આ 3 શુભ ચીજો, વર્ષ ભર રહેશે બરકત

હિન્દુ ધર્મમાં ધનતેરસને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. આ દિવસે દરેક વ્યક્તિ ધનની દેવી મહાલક્ષ્મી, ભગવાન ધન્વંતરી અને ધન કુબેરને પ્રસન્ન કરવાના પ્રયત્નો કરે છે. કહેવાય છે કે ધનતેરસ પર કેટલાક ખાસ ઉપાય કરવાથી તમને જીવનભર પૈસાની કમી નથી રહેતી. ધનતેરસનો આ તહેવાર દર વર્ષે આસો મહિનાની તેરસના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે ધનતેરસ […]

Continue Reading