નવરાત્રિમાં શા માટે વાવવામાં આવે છે જુવારા? જાણો તેનું ધાર્મિક મહત્વ અને કારણ

હિન્દુ ધર્મમાં નવરાત્રીના તહેવારનું વિશેષ મહત્વ હોય છે. આ વર્ષે 26 સપ્ટેમ્બર 2022થી શારદીય નવરાત્રી શરૂ થઈ રહી છે. નવરાત્રિ દરમિયાન, માતા દુર્ગાના નવ સ્વરૂપોની ધાર્મિક વિધિઓ મુજબ પૂજા કરવામાં આવે છે અને ઉપવાસ કરવામાં આવે છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન લોકો પોતાના ઘરમાં અખંડ જ્યોત પ્રગટાવે છે. આ સાથે માતા રાનીના નવ સ્વરૂપોની પૂજા […]

Continue Reading

નવરાત્રિમાં શા માટે ન ખાવા જોઈએ લસણ અને કાંદા, જાણો શું છે તેની માન્યતા

આ વર્ષે શારદીય નવરાત્રીની શરૂઆત 26 સપ્ટેમ્બર 2022 થી થઈ રહી છે. નવરાત્રિના આ નવ દિવસો દરમિયાન માતા રાનીની વિશેષ પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના પહેલા દિવસે મંદિરો, ઘરો અને ભવ્ય પંડાલોમાં કલશની સ્થાપના કરવામાં આવશે અને માતા અંબેની પૂજા કરવામાં આવશે. નવરાત્રિ દરમિયાન લોકો ઉપવાસ કરીને માતા અંબાની પૂજા કરે છે. પોતાની આસ્થા અને […]

Continue Reading