નવરાત્રિમાં શા માટે વાવવામાં આવે છે જુવારા? જાણો તેનું ધાર્મિક મહત્વ અને કારણ
હિન્દુ ધર્મમાં નવરાત્રીના તહેવારનું વિશેષ મહત્વ હોય છે. આ વર્ષે 26 સપ્ટેમ્બર 2022થી શારદીય નવરાત્રી શરૂ થઈ રહી છે. નવરાત્રિ દરમિયાન, માતા દુર્ગાના નવ સ્વરૂપોની ધાર્મિક વિધિઓ મુજબ પૂજા કરવામાં આવે છે અને ઉપવાસ કરવામાં આવે છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન લોકો પોતાના ઘરમાં અખંડ જ્યોત પ્રગટાવે છે. આ સાથે માતા રાનીના નવ સ્વરૂપોની પૂજા […]
Continue Reading