મૃત્યુ ને પણ માત આપે છે ભોલેનાથનો આ મંત્ર, મહાશિવરાત્રિ પર કરો શિવજીના આ 5 ચમત્કારી મંત્રના જાપ
કહેવાય છે કે મહામૃત્યુંજય મંત્રના જાપ કરવાથી મૃત્યુ પર વિજય મેળવી શકાય છે. ખાસ કરીને શ્રાવણ અને મહાશિવરાત્રી (મહાશિવરાત્રી 2022) જેવા પ્રસંગો પર તેના જાપ કરવાથી ભગવાન શિવજી ઝડપથી પ્રસન્ન થાય છે. આ વખતે 1 માર્ચે મહાશિવરાત્રી આવી રહી છે. આવી સ્થિતિમાં આ દિવસે તમે મહામૃત્યુંજય મંત્રના જાપ કરીને તમારું આયુષ્ય વધારી શકો છો. આ […]
Continue Reading