મૃત્યુ ને પણ માત આપે છે ભોલેનાથનો આ મંત્ર, મહાશિવરાત્રિ પર કરો શિવજીના આ 5 ચમત્કારી મંત્રના જાપ

કહેવાય છે કે મહામૃત્યુંજય મંત્રના જાપ કરવાથી મૃત્યુ પર વિજય મેળવી શકાય છે. ખાસ કરીને શ્રાવણ અને મહાશિવરાત્રી (મહાશિવરાત્રી 2022) જેવા પ્રસંગો પર તેના જાપ કરવાથી ભગવાન શિવજી ઝડપથી પ્રસન્ન થાય છે. આ વખતે 1 માર્ચે મહાશિવરાત્રી આવી રહી છે. આવી સ્થિતિમાં આ દિવસે તમે મહામૃત્યુંજય મંત્રના જાપ કરીને તમારું આયુષ્ય વધારી શકો છો. આ […]

Continue Reading

ખૂબ જ ચમત્કારિક છે માતા લક્ષ્મીના આ મંત્રો, તેના જાપ કરવાથી જીવનમાં આવશે અઢળક ધન-સંપત્તિ

શાસ્ત્રોમાં માતા લક્ષ્મીને ધનની દેવી તરીકે જણાવવામાં આવ્યા છે. લક્ષ્મી માતાની પૂજા કરવાથી જીવનમાં ધન-સંપત્તિ જળવાઈ રહે છે અને પૈસાની અછત ક્યારેય નથી થતી. જે લોકો ધનવાન બનવા ઈચ્છે છે, તે લોકો માતા લક્ષ્મીની પૂજા જરૂર કરો અને માતાને પ્રસન્ન કરવા માટે લાલ કિતાબમાં જણાવેલ આ ટોટકા પણ કરો. આ ટોટકા કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ […]

Continue Reading

11 દિવસ સુધી કરો ગણેશજીના આ 3 મંત્રોના જાપ, વિઘ્નહર્તા દૂર કરશે જીવનના દરેક દુઃખ

હિન્દુ ધર્મમાં બુધવારનો દિવસ ગણેશજીને સમર્પિત હોય છે. એવું માનવામાં આવે છે કે ગણેશ ભગવાનની સાચા મનથી પૂજા કરવાથી તે ભક્તોના દરેક દુઃખ દૂર કરે છે. આટલું જ નહીં તે ભક્તોની તમામ ઈચ્છાઓ પણ પૂર્ણ કરે છે. હિંદુ ધર્મના શાસ્ત્રોનું માનીએ તો કોઈપણ શુભ કામ કરતા પહેલા અથવા મંગલિક કાર્યની શરૂઆત ગણેશ પૂજા સાથે જ […]

Continue Reading

સોમવારે સાંજે આ 6 મંત્રમાંથી કોઈ એક મંત્રના કરો જાપ, મહાદેવ બનાવી દેશે બધા બગડેલા કામ

શાસ્ત્રો મુજબ ભગવાન શિવને ત્રિદેવ કહેવામાં આવે છે. શિવજીની કલ્પના એક એવા દેવ તરીકે કરવામાં આવે છે જે ક્યારેક સંહારક તો ક્યારેક પાલક હોય છે. ભગવાન શિવને વિનાશના દેવતા પણ કહેવામાં આવે છે. આ રીતે ભગવાન શિવના કુલ 12 નામ પ્રખ્યાત છે. શિવ ભગવાન તેમના અનોખા સ્વરૂપને કારણે સૌથી અલગ પણ દેખાય છે. સ્ત્રીઓથી લઈને […]

Continue Reading

તુલસીના છોડને સ્પર્શ કરીને વિધિપૂર્વક કરો આ મંત્રના જાપ, થઈ જશે દરેક ઈચ્છા પૂર્ણ

હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે. તેને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. આ ઉપરાંત તુલસીનો છોડ વાસ્તુ દોષોને સમાપ્ત કરનાર પણ માનવામાં આવે છે. જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્ર મુજબ તુલસીના છોડથી ઘરમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. આટલું જ નહીં પરંતુ એ પણ કહેવામાં […]

Continue Reading

તમારું નસીબ ચમકાવી દેશે માતા લક્ષ્મીના આ 5 મહામંત્ર, જાણો તે મંત્ર વિશે

માતા લક્ષ્મીને હિંદુ ધર્મમાં ધનની દેવી કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે જો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની પૈસા સંબંધિત સમસ્યાઓનો ચાલી રહી છે તો તમારે માતા લક્ષ્મીના શરણમાં જવું જોઈએ. જે વ્યક્તિ માતા રાનીને પ્રસન્ન કરવામાં સક્ષમ હોય છે તેને ભરપૂર આશીર્વાદ અને ખૂબ પૈસા મળે છે. પૈસાની બાબતમાં તેનું નસીબ પલટવા લાગે […]

Continue Reading

દરરોજ સવારે સ્નાન કરતી વખતે 5 વખત કરો આ મંત્રના જાપ, દરેક સમસ્યા થઈ જશે દૂર

હિંદુ શાસ્ત્રો અનુસાર મનુષ્યનું શરીર પાંચ તત્વો (હવા, અગ્નિ, પૃથ્વી, પાણી અને આકાશ) થી મળીને બનેલું છે. પરંતુ આ 5 તત્વોમાં પણ સૌથી મહત્વનું તત્વ પાણી છે. પાણી વગર જીવન શક્ય નથી, તેથી પાણીને ધર્મગ્રંથોમાં પણ વધુ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. પાણીની જરૂરીયાત આપણને દૈનિક પ્રવૃત્તિઓ, સ્નાન, ધ્યાન, ભોજન, દરેક ચીજમાં પડે છે. હિંદુ […]

Continue Reading

જન્માષ્ટમી વ્રત કરનારા લોકોએ સૂર્યાસ્ત પછીથી શ્રી કૃષ્ણના જન્મ સુધી ન પીવું જોઈએ પાણી, જાણું શું છે તેનું કારણ

દર વર્ષે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની આઠમ તિથિ પર જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 30 ઓગસ્ટ 2021 ના રોજ આવી રહ્યો છે. જન્માષ્ટમીના દિવસે કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ સાથે ઉપવાસ પણ રાખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણનો જન્મ જન્માષ્ટમીના દિવસે થયો હતો અને […]

Continue Reading

શુક્રવારે સવારે આંખ ખોલતાની સાથે જ બોલો આ લક્ષ્મી મંત્ર, આવકમાં થવા લાગશે વધારો

આજના જમાનામાં ઓછા પૈસાથી કોઈનો પણ ગુજારો થઈ શકતો નથી. આવી સ્થિતિમાં દરેક વધુમાં વધુ પૈસા કમાવવાના પ્રયત્નોમાં વ્યસ્ત રહે છે. જો કે આ પૈસા કમાવવાનું કનેક્શન તમારા નસીબ સાથે પણ હોય છે. જો તમારું નસીબ જ ખરાબ છે તો પૈસા કમાવવાના બધા પ્રયત્નો નિષ્ફળ સાબિત થાય છે. આ નસીબના કારણે મોટામાં મોટા કરોડપતિ પણ […]

Continue Reading

દર્શન કર્યા પછી મંદિરની સીડીઓ પર બેસીને બોલો આ મંત્ર, દૂર થઈ જશે બધા દુઃખ

મંદિરમાં જઈને ભગવાનની પૂજા કરવાથી મનને શાંતિ મળે છે અને આશીર્વાદ પણ મળે છે. જો કે જ્યારે પણ આપણે મંદિરે દર્શન કરવા જઈએ છીએ ત્યારે સૌથી પહેલા આપણે માથું કપડાથી ઢાંકીએ છીએ અને ત્યાર પછી જ ભગવાનના દર્શન કરીએ છીએ. આ ઉપરાંત ઘણા લોકો પૂજા કર્યા પછી થોડા સમય માટે મંદિરની સીડી પર બેસે છે. […]

Continue Reading