અજય દેવગણ એ મહાશિવરાત્રિ પર બતાવી ‘ભોલા’ ની ઝલક, કહ્યું શૂટિંગ દરમિયાન થઈ હતી દિવ્ય શક્તિની અનુભૂતિ

બોલિવૂડના સિંઘમ સ્ટાર અજય દેવગણ પોતાની જબરદસ્ત એક્ટિંગ અને દમદાર સ્ટાઈલને લઈને ખૂબ જ ચર્ચામાં રહે છે. સાથે જ અજય દેવગણની સોશિયલ મીડિયા પર પણ ફેન ફોલોઈંગ જબરદસ્ત છે અને અભિનેતાના ચાહકો હંમેશા તેમની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ સાથે સંબંધિત અપડેટ્સ જાણવા માટે અતુર રહે છે. આ દિવસોમાં અજય દેવગણ તેમની મોસ્ટ અવેટેડ આગામી ફિલ્મ […]

Continue Reading

મુકેશ અંબાણીએ પુત્ર આકાશ સાથે સોમનાથ મહાદેવના કર્યા દર્શન, 1.51 કરોડ રૂપિયાનું આપ્યું દાન

અંબાણી પરિવારનો પોતાના ધર્મ પ્રત્યે લગાવ કોઈથી છુપાયો નથી. ક્યારેક મુકેશ અંબાણી તો ક્યારેક આકાશ અને અનંત અંબાણી દેશના પ્રખ્યાત મંદિરોમાં દર્શન કરવા માટે જતા રહે છે. આટલું જ નહીં તે મંદિરો માટે કરોડો રૂપિયાનું દાન પણ આપે છે. તાજેતરમાં જ મહાશિવરાત્રિ પર મુકેશ અંબાણી એ તેમના પુત્ર આકાશ સાથે બાર જ્યોતિર્લિંગોમાંથી એક સોમનાથ મહાદેવના […]

Continue Reading

માથા પર ચંદન, ગળામાં ચુંદડી, મહાશિવરાત્રિ પર ભગવાન શિવની ભક્તિમાં લીન જોવા મળી સારા અલી ખાન

સારા અલી ખાન યંગ જનરેશનની સૌથી ટેલેંટેડ અભિનેત્રીઓમાંથી એક છે. સારા અલી ખાને બોલિવૂડમાં પોતાનું એક મજબૂત નામ બનાવ્યું છે. પોતાની દમદાર એક્ટિંગ ઉપરાંત, તે પોતાની અદ્ભુત સુંદરતા અને આકર્ષક પર્સનાલિટીથી પણ લાખો ચાહકોના દિલ પર રાજ કરે છે. સારા અલી ખાન ફિલ્મી દુનિયામાં જેટલી ગ્લેમરસ લાઈફસ્ટાઈલ જીવે છે. તેટલી જ તે આધ્યાત્મિક પણ છે. […]

Continue Reading

મહાશિવરાત્રિ: કરીનાની નણંદ સોહા અલી ખાને કરી શિવ પૂજા, પતિએ વગાડ્યો શંખ, પુત્રીએ કર્યો દૂધ અભિષેક, જુવો તેની તસવીરો

મંગળવાર, 1 માર્ચ ના રોજ દેશભરમાં મહાશિવરાત્રિનો પવિત્ર તહેવાર ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ ફિલ્મ સ્ટાર્સ પણ આ તહેવાર પર શિવ ભક્તિમાં લીન જોવા મળે છે. હવે કરીના કપૂરની નણંદ સોહા અલી ખાનને જ લઈ લો. સોહાએ મહાશિવરાત્રીના પ્રસંગ પર પોતાના ઘરે શિવ પૂજાનું આયોજન કર્યું હતું, […]

Continue Reading

રાશિફળ 01 માર્ચ 2022: આજે મહાશિવરાત્રિ પર આ 6 રાશિના લોકો પર વરસશે ભોલેનાથના આશીર્વાદ, વાંચો તમારું રાશિફળ

અમે તમને મંગળવાર 01 માર્ચ નું રાશિફળ જણાવી રહ્યા છીએ. રાશિફળનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ હોય છે. રાશિફળ દ્વારા ભવિષ્યની ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહના સંક્રમણ અને નક્ષત્રની ચાલના આધારે કરવામાં આવે છે. દરરોજ ગ્રહોની સ્થિતિ આપણા ભવિષ્યને અસર કરે છે. આ રાશિફળમાં તમને નોકરી, ધંધા, સ્વાસ્થ્ય શિક્ષણ અને લગ્ન અને પ્રેમ […]

Continue Reading

મહાશિવરાત્રિની રાત્રે કરી લો આ નાનું કામ, દૂર થઈ જશે દરેક સમસ્યાઓ

દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદશ તિથિ મહાશિવરાત્રિનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 1 માર્ચ, મંગળવારના રોજ આવી રહ્યો છે. મહાશિવરાત્રિનો દિવસ શિવભક્તો માટે ખૂબ જ ખાસ હોય છે. આ દિવસે દરેક વ્યક્તિ ભગવાન શિવને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે. શિવજીનો અભિષેક કરવાથી લઈને વિશેષ પૂજા અને વ્રત જેવા કાર્યો […]

Continue Reading

આ રુદ્રાક્ષ પહેરશો તો વરસશે માતા લક્ષ્મીના આશીર્વાદ, જાણો મહાશિવરાત્રિ પર તેન ધારણ કરવાના લાભ

રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુમાંથી થઈ છે. તેને ધારણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને પાસે રાખવાથી મનમાં સકારાત્મક ઉર્જા આવે છે. આ રુદ્રાક્ષ જીવનની અનેક સમસ્યાઓ અને ડરથી છુટકારો અપાવે છે. તેનાથી મન શાંત અને ખુશ રહે છે. તેને ધારણ કરવાથી કોઈપણ કાર્યમાં સફળતા મળે છે. રુદ્રાક્ષ સંપૂર્ણ વિધિપૂર્વક ધારણ કરવા જોઈએ. […]

Continue Reading

મૃત્યુ ને પણ માત આપે છે ભોલેનાથનો આ મંત્ર, મહાશિવરાત્રિ પર કરો શિવજીના આ 5 ચમત્કારી મંત્રના જાપ

કહેવાય છે કે મહામૃત્યુંજય મંત્રના જાપ કરવાથી મૃત્યુ પર વિજય મેળવી શકાય છે. ખાસ કરીને શ્રાવણ અને મહાશિવરાત્રી (મહાશિવરાત્રી 2022) જેવા પ્રસંગો પર તેના જાપ કરવાથી ભગવાન શિવજી ઝડપથી પ્રસન્ન થાય છે. આ વખતે 1 માર્ચે મહાશિવરાત્રી આવી રહી છે. આવી સ્થિતિમાં આ દિવસે તમે મહામૃત્યુંજય મંત્રના જાપ કરીને તમારું આયુષ્ય વધારી શકો છો. આ […]

Continue Reading

મહાશિવરાત્રિ પર આ 4 રાશિના લોકો પર મેહરબાન રહેશે શિવજી, આ નાનું કામ કરવાથી મળશે અપાર આશીર્વાદ

શિવજી તમામ દેવતાઓમાં સૌથી લોકપ્રિય છે. આ જ કારણ છે કે આખા દેશમાં તેમના મંદિરો સૌથી વધુ જોવા મળે છે. કહેવાય છે કે એકવાર જો તમે ભોલેનાથને પ્રસન્ન કરી લો તો તમારા જીવનના તમામ દુઃખ સમાપ્ત થઈ જાય છે. આ જ કારણ છે કે લોકો શિવને પ્રસન્ન કરવાનો સતત પ્રયત્ન કરે છે. જ્યોતિષ શાસ્ત્રનું માનીએ […]

Continue Reading

મહા શિવરાત્રી: શિવલિંગ પર આ ચીજો ચળાવવાથી ક્રોધિત થાય છે ભોલેનાથ, જાણો અભિષેક કરવાની યોગ્ય રીતે

હિન્દુ ધર્મમાં, મહા શિવરાત્રીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. હવે જોકે માન્યતાઓ અનુસાર, મહિનાની ચૌદશ તિથિ ભગવાન શિવને સમર્પિત છે. પરંતુ ફાગણ મહિનાની મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોલેનાથની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર 1 માર્ચે ઉજવવામાં આવશે. કહેવાય છે કે આ દિવસે ભગવાન શિવનો રૂદ્રાભિષેક કરવામાં આવે તો દરેક ઈચ્છા […]

Continue Reading