મહાભારત પર ફિલ્મ બનાવશે બોલીવુડ, આટલા અધધધ કરોડનું હશે બજેટ, હશે હિંદી સિનેમાની સૌથી મોંઘી ફિલ્મ

બોલિવૂડનો અત્યારે ખરાબ સમય ચાલી રહ્યો છે. અહીં ફિલ્મો વધુ કમાણી કરી નથી. આ દરમિયાન ફિલ્મ નિર્માતા ફિરોઝ નડિયાદવાલાએ એક એવી ઘોષણા કરી કે જેને સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. ‘ફિર હેરા ફેરી’ અને ‘વેલકમ’ જેવી ફિલ્મો બનાવી ચૂકેલા ફિરોઝ નડિયાદવાલા હવે ‘મહાભારત’ પર એક ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. અને આ ફિલ્મનું બજેટ […]

Continue Reading

પોતાની પાછળા આટલા અધધધ કરોડની સંપત્તિ છોડી ગયા બી.આર. ચોપરા, 9 કરોડ રૂપિયા ખર્ચ કરીને બનાવી હતી ‘મહાભારત’

વર્ષ 1988માં પ્રસારિત થયેલી ટીવીની દુનિયાની સૌથી લોકપ્રિય સીરિયલ ‘મહાભારત’એ એક અલગ જ સ્થાન મેળવ્યું હતું. આ સિરિયલ તે સમય દરમિયાન એટલી લોકપ્રિય થઈ હતી કે લોકો સિરિયલમાં જોવા મળતા પાત્રોને ભગવાન માનવા લાગ્યા હતા. આટલું જ નહીં પરંતુ ઘણી જગ્યાએ એવો પણ નજારો જોવા મળ્યો કે જ્યારે સિરિયલ શરૂ થતી હતી તે પહેલા જ […]

Continue Reading

કંઈક આવી છે ‘મહાભારત’ બનાવનાર બીઆર ચોપરાની સ્ટોરી, પહેલી જ ફિલ્મ રહી ફ્લોપ, પરંતુ પછી…..

ઐતિહાસિક સિરિયલ ‘રામાયણ’, તેના કલાકારો અને રામાયણના નિર્દેશક રામાનંદ સાગરને લઈનેઅવારનવાર ચર્ચા થતી રહે છે, જોકે આજે આપણે વાત કરશું 80ના દાયકાની એક અન્ય ઐતિહાસિક સિરિયલ ‘મહાભારત’નું નિર્માણ કરનાર બલદેવ રાજ ચોપરા એટલે કે બીઆર ચોપરા વિશે. બલદેવ રાજ ચોપરા દેશ અને દુનિયામાં બીઆર ચોપરાના નામથી ઓળખાય છે. જો બીઆર ચોપરા આજે જીવિત હોત, તો […]

Continue Reading

મહાભારતમાં ‘મેં સમય હૂં….’ માં આ વ્યક્તિ એ આપ્યો હતો પોતાનો દમદાર અવાજ, મળો અવાજના અસલી હીરોને

‘મેં સમય હૂં….’ મહાભારત નો આ લોકપ્રિય ડાયલોગ તમે દરેકે જરૂર સાંભળ્યો હશે. ‘મહાભારત’ સીરિયલ 90ના દાયકામાં દૂરદર્શન પર પ્રસારિત થતી હતી. તે સમયે તે સૌથી લોકપ્રિય સિરિયલ હતી. કોરોના સમયગાળા દરમિયાન લોકડાઉન દરમિયાન આ શો ફરીથી પ્રસારિત કરવામાં આવ્યો હતો. ત્યારે પણ લોકો તેને ખૂબ રસથી જોતા હતા. ‘મહાભારત’નો જ્યારે પણ નવો એપિસોડ આવતો […]

Continue Reading

પોતાની પાછળ આટલા અધધધ કરોડની સંપત્તિ છોડીને ચાલ્યા ગયા ‘મહાભારત’ ના ‘ભીમ’, જાણો તેમની સંપત્તિ વિશે

ટીવીની દુનિયાની સૌથી લોકપ્રિય સીરિયલ ‘મહાભારત’માં ‘ભીમ’ના પાત્રથી પ્રખ્યાત થયેલા અભિનેતા પ્રવીણ કુમાર સોબતી એક્ટિંગની દુનિયામાં ખાસ ઓળખ ધરાવતા હતા. તેમણે પોતાની કારકિર્દીમાં ઘણી ટીવી સિરિયલ્સની સાથે-સાથે ઘણી બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. જણાવી દઈએ કે 8 ફેબ્રુઆરી 2022ના રોજ પ્રવીણ કુમારનું નિધન થઈ ગયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે પ્રવીણ કુમારને હાર્ટ […]

Continue Reading

‘ભીમ’ પ્રવીણ કુમાર પહેલા ‘મહાભારત’ના આ 7 કલાકારોનું થઈ ચુક્યું છે નિધન, જાણો કોણ કો છે તેમાં શામેલ

ટીવી દુનિયાની સૌથી લોકપ્રિય સીરિયલ ‘મહાભારત’માં ભીમના પાત્રથી પ્રખ્યાત થયેલા અભિનેતા પ્રવીણ કુમાર સોબતી આ દુનિયાને અલવિદા કહી ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રવીણ કુમાર લાંબા સમયથી સ્પાઈનલની સમસ્યાથી પીડિત હતા, જેના કારણે તેમણે 74 વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કહ્યું. તેમના નિધન પછીથી સોશિયલ મીડિયા પર ચાહકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. જણાવી […]

Continue Reading

ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે અન્ય એક દુઃખદ સમાચાર, મહાભારતના આ કલાકારનું 74 વર્ષની ઉંમરમાં થયું નિધન

મનોરંજનની દુનિયામાંથી એક દુઃખદ સમાચાર આવી રહ્યા છે. બે દિવસ પહેલા(6 ફેબ્રુઆરી) જ પ્રખ્યાત સિંગર લતા મંગેશકરના નિધનથી આખો દેશ દુઃખી હતો. હવે ઈન્ડસ્ટ્રીના અન્ય એક દિગ્ગજ વ્યક્તિનું નિધન થઈ ગયું છે. બીઆર ચોપરાના પૌરાણિક શો ‘મહાભારત’માં ભીમનું પાત્ર નિભાવીને પ્રખ્યાત થયેલા અભિનેતા પ્રવીણ કુમાર સોબતી હવે આપણી વચ્ચે નથી રહ્યા. નથી રહ્યા મહાભારતના ભીમ: […]

Continue Reading

હવે પહેલા કરતા પણ વધારે સુંદર લાગે છે ‘મહાભારત’ ની દેવકી, મિથુન ચક્રવર્તી સાથે છે ખાસ સંબંધ, જુવો તેની હાલની તસવીરો

ઘણા સ્ટાર્સ તેમના પાત્રોને કારણે હંમેશા માટે દર્શકોના દિલમાં સમાઈ જાય છે. 80 ના દાયકામાં નાના પડદા પર રામાનંદ સાગરની ‘રામાયણ’ એ બધાનાં દિલ જીતી લીધાં. આજે પણ આ સિરિયલ વિશે ખૂબ ચર્ચાઓ થાય છે. આ સીરીયલની અપાર સફળતા પછી બી.આર.ચોપરાની ‘મહાભારત’એ પણ દર્શકોના દિલ પર રાજ કર્યું હતું. ‘રામાયણ’ ની જેમ ‘મહાભારત’ ના પાત્રોએ […]

Continue Reading

મૃત્યુના 15 વર્ષ પછી ફરીથી જીવિત થયા હતા મહાભારતના બધા યોદ્ધા, જાણો શું થયું હતું પછી

મહાભારત યુદ્ધ પાંડવો અને કૌરવો વચ્ચે થયું હતું. આ યુદ્ધમાં બંને તરફથી લાખો યોદ્ધાઓએ વીરગતિ પ્રાપ્ત કરી હતી. આ યુદ્ધના અંતે પાંડવોમાંથી 15 અને કૌરવોમાંથી ત્રણ યોદ્ધાઓ બચ્યા હતા. આ રીતે આ યુદ્ધે આખા ભારતને લગભગ યુદ્ધવિહીન બનાવ્યું હતું. કુરુક્ષેત્રમાં ભાગ લેનારા તમામ યોદ્ધાઓ પુરુષો હતા, જેમના મૃત્યુ પછી વિધવાઓ અને પરિવારજનો શોકમાં હતા, પરંતુ […]

Continue Reading

18 અંકના રહસ્ય સાથે જોડાયેલું હતું મહાભરતનું યુદ્ધ, યુદ્ધ આ દરમિયાન આ અંકનું હતું વિશેષ મહત્વ, જાણો શું છે આ રહસ્ય

મહાભારત યુદ્ધ ભારતમાં લડવામાં આવેલા સૌથી મોટા યુદ્ધોમાંનું એક છે. આ યુદ્ધ કૌરવો અને પાંડવો વચ્ચે થયું હતું અને આ યુદ્ધમાં પાંડવોને જીત મળી હતી. જ્યારે આ યુદ્ધ શરૂ થયું, ત્યારે કૌરવો ભારે લાગી રહ્યા હતા. કારણ કે કૌરવો પાસે મોટી સેના હતી અને તેઓ દિગ્ગઝ યોદ્ધા હતા. બીજી બાજુ પાંડવોની 7 અક્ષોહિની સેના હતી […]

Continue Reading