માધુરી દીક્ષિતની માતાનું થયું અવસાન, આજે મુંબઈમાં થશે અંતિમ સંસ્કાર
માધુરી દીક્ષિતની માતાનું આજે એટલે કે 12 માર્ચ 2023ના રોજ સવારે 8:40 વાગ્યે અવસાન થયું હતું. અભિનેત્રીની માતાની ઉંમર 91 વર્ષ હતી. મુંબઈના વર્લીમાં આજે બપોરે 3 કે 4 વાગ્યે તેમની માતાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. માધુરી દીક્ષિત પોતાની માતાની ખૂબ નજીક હતી. આવી સ્થિતિમાં, તે પોતાની માતાના જવાથી ખૂબ જ દુઃખી છે. જેના કારણે […]
Continue Reading