બોલીવુડના આ 10 સ્ટાર્સે ભગવાનના નામ પર રાખ્યા છે પોતાના બાળકોના નામ, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવૂડ સેલિબ્રિટી હંમેશા ચર્ચામાં રહે છે. ક્યારેક તેમના પ્રોજેક્ટ્સને લઈને તો ક્યારેક લાઈફસ્ટાઈલને લઈને. આ લોકો શું પહેરે છે, શું ખાય છે, ક્યાં જાય છે, ચાહકો તેમના વિશે દરેક ચીજ જાણવા ઈચ્છે છે. બોલિવૂડની ઘણી હસ્તીઓની સાથે તેમના બાળકો અને બાળકોના નામ પણ ચર્ચામાં છે. ઘણી સેલિબ્રિટીઝ ને ભગવાન પ્રત્યે ઉંડી શ્રદ્ધા છે અને આવી […]

Continue Reading

આ રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેવાનું છે વર્ષ 2021, માતા લક્ષ્મી રહેશે હંમેશા મહેરબાન

વર્ષ 2022 શરૂ થવામાં હજુ એક મહિનાથી વધુનો સમય બાકી છે, પરંતુ અત્યારથી લોકો નવા વર્ષમાં શું થશે તે વિશે વિચારી રહ્યા છે. 2020 અને 2021 ની શરૂઆત લગભગ દરેક માટે થોડી સારી ન રહી, કારણ કે આ બંને વર્ષોની શરૂઆત કોરોના સમયગાળામાં જ થઈ હતી. સાથે જ હવે જ્યારે કોરોના રસીકરણને કારણે લગભગ ઢલાણ […]

Continue Reading

જીવનમાં ધન, ખ્યાતિ મેળવવા ઈચ્છો છો તો, રવિવારે કરો આ ચમત્કારિક ઉપાય મળશે પૈસા જ પૈસા

અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ ભગવાન સાથે જોડાયેલો હોય છે. ઉદાહરણ તરીકે સોમવાર ભગવાન શિવ સાથે, મંગળવાર હનુમાનજી સાથે, શનિવાર શનિદેવ સાથે. એ જ રીતે રવિવાર સૂર્ય ભગવાન સાથે જોડાયેલો છે અને જો આ દિવસે સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવામાં આવે તો સૂર્ય ભગવાનના આશીર્વાદ તમારા પર બની જાય છે અને તે તમારી દરેક ઈચ્છા પૂર્ણ […]

Continue Reading

જો તમે પણ દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા ઈચ્છો છો તો તેમને પ્રસાદ ચળાવતા પહેલા જાણી લો કેટલીક આ ખાસ બાબતો

હિન્દુ ધર્મમાં પ્રસાદનું ખૂબ મહત્વ હોય છે, જ્યારે પણ કોઈ મંદિર જાય છે તો પ્રસાદ લઈને આવે છે. ક્યાંય પણ પૂજા કરવામાં આવે તો પ્રસાદ જરૂર ચળાવવામાં આવે છે. શું તમે જાણો છો પ્રસાદ શું છે? મંદિરમાં અથવા ઘર પર ભગવાનની પૂજા પછી તુલસીકૃત જલામૃત અને પંચામૃતની પૂજા પછી જે ચીજ વહેંચવામાં આવે છે તેને […]

Continue Reading

ઘરના મંદિરમાં જરૂર રાખો આ 7 ચીજો, નસીબ-સુખ અને પૈસા બધું જ મળશે

હિન્દુ ધર્મમાં ભગવાનની પૂજાનું ખૂબ મહત્વ છે. તેને પ્રસન્ન કરવા માટે, તેમને પ્રસન્ન કરવા માટે આપણે તેની સવારે અને સાંજે આરતી કરીએ છીએ. લગભગ દરેક હિન્દુના ઘરે એક નાનું મંદિર જરૂર જોવા મળે છે આ મંદિરમાં આપણે ભગવાનને સ્થપિત અક્રીએ છીએ અને તેમની પૂજા-અર્ચના કરીએ છીએ. હવે લોકો ઘરમાં ભગવાનનું મંદિર તો બનાવે છે, પરંતુ […]

Continue Reading

સ્વપ્નમાં જોવા મળે છે ભગવાન તો, જાણો કે શું હોઈ શકે છે ભવિષ્યમાં તેનું પરિણામ

સપનાનું પોતાનું એક વિજ્ઞાન છે. દરેક વ્યક્તિ કોઈને કોઈ ચીજને પોતાના સ્વપ્નમાં જરૂર જુવે છે. એવી કોઈ વ્યક્તિ નહિં હોય જેને સ્વપ્ન ન આવતા હોય. આવી સ્થિતિમાં એક વાત છે કે આપણને જે સ્વપ્ન આવે છે, તેનો સંબંધ આપણા જીવનમાં થઈ રહેલી ઘટનાઓ સાથે જોડાયેલો હોય છે. સપના શાસ્ત્ર મુજબ સપનામાં જોવા મળતી ચીજો કેટલીકવાર […]

Continue Reading

રાત્રે સૂતા પહેલા ઘરના મંદિર પર જરૂર રાખો પડદો, વાંચો મંદિર સાથે જોડાયેલા વસ્તુના કેટલાક નિયમ

દરેક ઘરમાં મંદિર હોવું ખૂબ જ જરૂરી હોય છે અને એવું માનવામાં આવે છે કે જે ઘરમાં મંદિર હોય છે ત્યાં હંમેશાં સકારાત્મક ઉર્જા રહે છે. જો કે ઘણા લોકો તેમના ઘરમાં મંદિર તો બનાવે છે, પરંતુ તેઓ મંદિરને લગતા વાસ્તુ શાસ્ત્રના નિયમો તરફ ધ્યાન આપતા નથી અને આ કારણે ઘરમાં સકારાત્મક ઉર્જાને બદલે નકારાત્મક […]

Continue Reading

ઘરમાં છે પૈસાની અછત અથવા કોઈ મોટી મુશ્કેલી તો ભગવાન સામે રાખી દો આ એક ચીજ અને પછી જુવો કમાલ

હિન્દુ ધર્મને દુનિયાનો સૌથી મોટો ધર્મ માનવામાં આવે છે. આ ધર્મમાં માણસ અને પૃથ્વીના અસ્તિત્વનું લાખો વર્ષ જૂનું અસ્તિત્વ જોવા મળે છે. આ ધર્મના ગ્રંથ અને તેમાં લખાયેલી વાતોને સાયંસ પણ માને છે. એવી ઘણી ચીજો છે જ્યાં સાયંસ આજ સુધી નથી પહોંચ્યું, પરંતુ સનાતન ધર્મમાં તેનો ઉલ્લેખ છે. આ ધર્મમાં એવી ઘણી પરંપરાઓ અને […]

Continue Reading

આ 5 લગ્નને જોવા માટે આવ્યા હતા બધા ભગવાન, આપ્યા હતા આશીર્વાદ

હિન્દુ ધર્મમાં લગ્નને સૌથી પવિત્ર માનવામાં આવે છે. આ બંધન માત્ર માણસો માટે જ મહત્વપૂર્ણ નથી, પરંતુ તે ભગવાન માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પુરાણો મુજબ હિન્દુ ધર્મમાં ઘણાં એવા લગ્ન છે, જેને જોવા માટે બધા ભગવાન હાજર રહ્યા. ભગવાન તે લગ્નના પ્રત્યક્ષ સાક્ષી બન્યા અને નવદંપતીઓને આશીર્વાદ પણ આપ્યા. આટલું જ નહિં, આ […]

Continue Reading

દર્શન કર્યા પછી મંદિરની સીડીઓ પર બેસીને બોલો આ મંત્ર, દૂર થઈ જશે બધા દુઃખ

મંદિરમાં જઈને ભગવાનની પૂજા કરવાથી મનને શાંતિ મળે છે અને આશીર્વાદ પણ મળે છે. જો કે જ્યારે પણ આપણે મંદિરે દર્શન કરવા જઈએ છીએ ત્યારે સૌથી પહેલા આપણે માથું કપડાથી ઢાંકીએ છીએ અને ત્યાર પછી જ ભગવાનના દર્શન કરીએ છીએ. આ ઉપરાંત ઘણા લોકો પૂજા કર્યા પછી થોડા સમય માટે મંદિરની સીડી પર બેસે છે. […]

Continue Reading