હજી બાકી છે ભગવાન વિષ્ણુનો 10 અવતાર ‘કલ્કિ’, જાણો ક્યારે લેશે તે ધરતી પર જન્મ

હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં એક લાઈન ખૂબ પ્રખ્યાત છે ‘જ્યારે જ્યારે પણ આ ધરતી પર પાપ અને અન્યાય વધશે ત્યારે ત્યારે ભગવાન વિષ્ણુ કોઇને કોઈ રૂપમાં ધરતી પર અવતાર લઈને પાપિઓનો નાશ કરશે.’ પહેલાના સમયમાં ભગવાન વિષ્ણુ દ્વારા લેવામાં આવેલા અવતાર જેમ કે વામન અવતાર, નરસિંહ અવતાર, મત્સ્ય અવતાર, રામ અવતાર, કૃષ્ણ વગેરે આ વાતના પુરાવા […]

Continue Reading

કળિયુગના અંતની શરૂઆત થશે આ ઘરથી, 5000 વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણ એ કહી હતી આ વાત

ધરતી પર જ્યારે પણ પાપ વધી જાય છે અને ધર્મનો નાશ થવા લાગે છે, ત્યારે ભગવાને પોતે જ ધરતી પર જન્મ લઈને પાપોનો નાશ કર્યો છે. શાસ્ત્રો અનુસાર ધરતી પર કુલ ચાર યુગ છે. જેમાંનો સૌથી પ્રથમ યુગ સતયુગ હતો. આ યુગ સત્યનો પ્રતીક હતો. પણ ધીરે ધીરે મનુષ્યનાં પાપો એટલા વધતા ગયા કે કળિયુગનો […]

Continue Reading