ઘરમાં શિવજીની મૂર્તિ રાખતા સમયે ભૂલથી પણ ન કરો આ ભૂલ, નહિં તો લાભ મળવાની જગ્યાએ થશે નુક્સાન
હિન્દુ ધર્મમાં વાસ્તુ શાસ્ત્રને ખૂબ મહત્વ આપવામાં આવે છે. ઘરની ચીજોની સાથે, દેવી-દેવતાઓની મૂર્તિઓની સ્થાપનામાં પણ તેનું ધ્યાન રાખવું પડે છે. જો યોગ્ય નિયમો દ્વારા ભગવાનની મૂર્તિની સ્થપના કરવામાં આવતી નથી તો લાભની જગ્યાએ નુક્સાન થઈ શકે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને ભગવાન શિવજીની મૂર્તિ સ્થપિત કરવાના કેટલાક નિયમો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. […]
Continue Reading