કોરોના કાળમાં જરૂર પીવો ‘લસણનો રસ’, ખાંસી સહિત આ 5 સમસ્યા થશે દૂર
કોરોના ચેપથી બચવા માટે રોગપ્રતિકારક શક્તિ વધારવી ખૂબ જ જરૂરી છે. જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી છે, તે લોકો સરળતાથી આ વાયરસનો શિકાર બને છે અને તેમના માટે આ વાયરસ જીવલેણ સાબિત થાય છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે લસણ ખૂબ અસરકારક માનવામાં આવે છે. લસણનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ઘણી બિમારીઓ […]
Continue Reading