ઘરના મંદિરમાં રાખો આ 5 ભગવાનની મૂર્તિઓ, મળે છે વિશેષ ફળ
આપણા ધર્મમાં પૂજાનું વિશેષ મહત્વ છે અને પૂજા કરવાથી ભગવાનના આશીર્વાદ મળે છે. દરેક વ્યક્તિ તેમના ઘરમાં મંદિર જરૂર બનાવે છે અને પૂજાઘરમાં ઘણા ભગવાનની મૂર્તિઓ સ્થાપિત કરે છે. જો કે, આપણા શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે પૂજાઘરમાં ભગવાનની વધુ મૂર્તિ ન હોવી જોઈએ અને “પંચાયતન” એટલે કે પાંચ દેવી-દેવતાઓની મૂર્તિઓને પૂજાઘરમાં રાખવી […]
Continue Reading