હનીમૂન પર નહિં જાય ન્યૂલી વેડ કપલ આથિયા શેટ્ટી- કેએલ રાહુલ, જાણો શું છે તેનું કારણ
ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ અને બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટી 23 જાન્યુઆરીના રોજ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. અથિયાના પિતા અને બોલિવૂડના દિગ્ગજ કલાકાર સુનીલ શેટ્ટીએ પોતે જણાવ્યું છે કે લગ્ન પછી એક મોટું રિસેપ્શન પણ યોજાશે. પરંતુ આ રિસેપ્શન આઈપીએલ પછી થશે. આ સાથે રાહુલ અને આથિયાએ હનીમૂન પર જવાનું પણ હાલ પૂરતું કેન્સલ કરી […]
Continue Reading